દ. ગુજરાતના આદિવાસી રાજકારણમાં મોટા સમાચાર.. જાણો કેમ છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ BTP...

0
દક્ષિણ ગુજરાત: દક્ષિણ ગુજરાતના આદિવાસી રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કે છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ BTP અને BTTS ના તમામ હોદ્દાઓ...

ડેડીયાપાડાની માસ ચોકડી પાસે 33,44,660 લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મુદ્દામાલ સાથે 2 ની ધરપકડ:...

0
ડેડીયાપાડા: ગુજરાતમાં બરાબરનો ચૂંટણીનો માહોલ સર્જાયો છે ત્યારે ડેડીયાપાડા તાલુકાના વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી કરતી ટ્રક પોલીસના સકંજામાં આવી છે. મહારાષ્ટ્ર તરફથી ટ્રક...

ડેડીયાપાડા 149- વિધાનસભામાં બીજેપીનાં ઉમેદવાર તરીકે હિતેશ વસાવાનું નામ થયું જાહેર..

0
ડેડીયાપાડા: 149- વિધાનસભામાં બીજેપીનાં ઉમેદવાર તરીકે હિતેશ વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું. પૂર્વ વનમંત્રી મોતીલાલ વસાવા, શંકર વસાવા, મનજી વસાવા, સોનજી વસાવા, મહેશ વસાવા,...

નેતાજી નારાજ થતા ભાજપમાં હડકંપ: પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાને ભાજપમાંથી ટિકિટ ન મળતા અપક્ષ...

0
નર્મદા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધામટ ચાલી રહ્યો છે. દરેક પક્ષ પોતાના ઉમેદવાર જાહેર કરી ઉમેદવારોને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે જ્યારે બીજી તરફ...

નર્મદા જિલ્લાના ભાદરવા ગામે આજથી બે દિવસ ભાથીજી મહારાજનો મેળો, હજારોની સંખ્યામા ભક્તો ઉમટી...

0
તિલકવાડા: આજથી કારતક સુદ ચૌદસ અને પુનમના 2 દિવસીય નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે ભાથીજી મહારાજનો મેળો ભરાય છે. કોરોનામાં બે વર્ષથી મેળો...

ભાજપમાં ડખો: ઝઘડીયા બેઠક માટે સ્થાનિક નેતાગીરીને પુછયાં વિના ઉમેદવાર જાહેર કરવામાં આવશે તો...

0
ભરૂચ: ગતરોજ જ ભરૂચ જિલ્લાના નેત્રંગ, ઝઘડીયા અને વાલિયા તાલુકાના ભાજપના કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ઝઘડીયા બેઠક માટે સ્થાનિક નેતાગીરીને પુછયાં વિના...

ચૈતર વસાવાએ કેમ કહ્યું કે .. મહેશ વસાવાએ ડેડિયાપાડા ઉમેદવારી માટે ભાજપ કે કોંગ્રેસનો...

0
ડેડિયાપાડા ગુજરાત વિધાનસભા ચુંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવારો જાહેર કરી રહ્યા છે ત્યારે હાલમાં જ BTPએ 12 ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી...

છોટુ વસાવાનો વિધાનસભા 2022ની ચુંટણી નહિ લડવાનો કર્યો નિર્ણય.. જાણો કેમ ? કોણ હશે...

0
નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં રાજકીય ગતિવધિઓ વધવા લાગી છે ત્યારે BTPના સુપ્રીમો છોટુ વસાવાએ આ વખતે ચૂંટણી નહીં લડલાનો નિર્ણય કર્યો છે....

વડીયા ખાતે પ્રધાન મંત્રીના કાર્યક્રમ દરમિયાન ડૉ પ્રફુલ વસાવાની કરી હતી અટકાયત

0
રાજપીપળા: વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં કેવડિયા ખાતે 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા પહોંચ્યા.. સાંસદ મનસુખ વસાવા અને ગીતાબેન રાઠવા દ્વારા કરાયું ભવ્ય...

0
નર્મદા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા એકતા નગર પહોંચ્યા છે. કેવડીયા હેલીપેડ ખાતે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભરૂચ સાંસદ મનસુખ વસાવા, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા નર્મદા...