સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા નર્મદામાં ઈકો સેન્સેટિવ ઝોન અને અનુસૂચિ-5 મુદ્દે આંદોલનના એંધાણ
નર્મદા જિલ્લમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક શૂલપાણેશ્વર અભિયારણને હોવાથી નર્મદા જિલ્લાના 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ કરાયો હતો, અને 121 ગામના આદિવાસી ખેડુતોના...
નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગેરકાયદેસર માટી ખોદાતા, સ્થાનિકોનો હોબાળો
કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ પ્રવાસીઓના વધુ આકર્ષણ માટે ત્યાં પ્રવાસનને લગતા અન્ય પ્રોજેક્ટો પણ હાથ ધરાયા છે....
તિલકવાડા તાલુકાના દેવલિયા-પૂછપૂરા વચ્ચે પુલ નહીં બને તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પુછપુરા ગામના મુખ્ય રસ્તા વચ્ચે આવેલ એક ખાડી પાર એક પુલ બનાવવાની લોક માંગ ઉઠી છે, જો સરકાર કોઈ નિર્ણય...