સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 20 ઇ-રીક્ષા બળીને ખાક, આગ લાગવાથી લાખોનું નુકસાન..

0
કેવડીયા: સ્ટેચ્યૂ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ત્યારે કેવડિયાને દેશનું સૌથી પહેલું ઈલેક્ટ્રિકલ વ્હીકલ સિટી બનાવવાની જાહેરાત કરવામાં...

જન નેતાની પહેલ રંગ લાવી: ડેડિયાપાડાના ધારાસભ્યની ચીમકી બાદ એસટી નિગમ દોડતું થયું, 5...

0
ડેડિયાપાડા: થોડા દિવસ પહેલા ડેડિયાપાડા તાલુકામાં અલગ અલગ રૂટોની બસો અનિયમીત ચાલતી હોવાને કારણે વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને જિલ્લા અને તાલુકા મથકે કામ અર્થે...

ડેડિયાપાડા તાલુકામાં આગ લાગવાથી ઘર ગુમાવનારા 19 પરિવારોને સહાય ચેકનું કરાયું વિતરણ

0
નર્મદા: ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળા દરમિયાન સોર્ટ સર્કિટ અને અન્ય કારણોથી આગ લાગવાની આકસ્મિક ઘટનાઓ બનતી હોય છે, જેમાં અનેક કાચા ઘર હોવાથી એક સાથે...

સાગબારા તાલુકા પંચાયતમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી યોજી બેઠક 

0
ડેડીયાપાડા: ગતરોજ સાગબારના ધારાસભ્ય ચૈતર વસાવા એ સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ ખાતે એક પ્રસંગો માં હાજરી આપી નાના બાળકોના નૃત્ય, જોઈ સાગબારા તાલુકા પંચાયત...

ડેડિયાપાડા જલારામ કુમાર છાત્રાલયમાં બ્લેંકેટ, ટુવાલ, રમવા માટેના રમકડા કરાયા વિતરણ

0
ડેડિયાપાડા: ગતરોજ ડેડિયાપાડા તાલુકામાં આવેલી જલારામ કુમાર છાત્રાલયમાં રહેતા અંતરિયાળ ગામોમાંથી આવી અભ્યાસ કરતા બાળકોને રોજીંદી જીવનમાં ઉપયોગી બ્લેંકેટ, ટુવાલ, અને રમતગમતને લઈને રમવા...

સાંસદ મનસુખ વસાવાની રેત ખનન માફીયાઓ સામે લાલ આંખ, કેન્દ્ર સરકારના જળમાર્ગ મંત્રીને લખ્યો...

0
ભરૂચ: આજરોજ ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ફરીથી એક વાર રેતી ખનન માફીયાઓ વિરૂદ્ધ મોરચો માંડયો છે. એમણે કેન્દ્ર સરકારના જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલને...

ડેડિયાપાડા બેઠક પર આપ પાર્ટીના ચૈતર વસાવાએ બાજી મારી, જાણો કોણ છે ચૈતર વસાવા...

0
નર્મદા: ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી નર્મદાની 2 બેઠકોની મતગણતરી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે થઈ હતી જેમાં નાંદોદ બેઠક પર ડો દર્શનાબેન દેશમુખની જીત...

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળમાં 18 ગામોનો સમાવેશ કરતા સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે...

0
નર્મદા: ગરૂડેશ્વર તાલુકાના કેવડિયા વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અન્ય પ્રોજેકટ આવ્યાં બાદ પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે. તેવામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને...

આળસ અને બહાના કરી મત ન આપવા જતાં મતદારોના ગાલ પર 107 વર્ષના વૃધ્ધ...

0
નેત્રંગ: ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ઝગડિયા વિધાનસભા 152 પ્રાથમિક શાળા બીલાઠામાં 175 નંબર નાં બુથ પર 107 વર્ષના દાદા  વસાવા ધૂળકાભાઈ સુરખિયાભાઈ લોકશાહીના આ પર્વની...

સુરત સિવિલના ડોક્ટરો આદિવાસી પંથકના વિદ્યાર્થીઓની કારકિર્દી માટે બન્યા મદદરૂપ.. જાણો સમગ્ર ઘટના

0
નર્મદા: આદિવાસી ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ ને લાગતી યોગ્ય સુવિધા આઝાદીના વર્ષો બાદ પણ ઉપલબ્ધ થઈ શકતી નથી તેવા સમયે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ...