ગામના સીમમાં પશુ ચરાવવા ગયેલી સગીરા પર યુવકનું દુષ્કર્મ

0
નાંદોદ: ગતરોજ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક ગામની પોતાના ઘરના પશુઓને ચરાવવા ગયેલી આદિવાસી પરિવારની સગીરા સાથે દુષ્કર્મ થયાની...

માનવ સાધના સંસ્થા અમદાવાદ ખરા ટાણે પોંહચી સાગબારાના આદિવાસીઓની મદદે !

0
નર્મદા: છેલ્લા દિવસોમાં વરસેલા મૂશળધાર વરસાદ અને અતિ વધારે પવનથી નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં ગામોમાં ઘરોને મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું હતું આ વિકટ...

જાણો: ક્યાં આડાસંબંધની શંકાનો પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો બન્યો લોહીયાળ !

0
નેત્રંગ: ગતરોજ નર્મદા જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામે આડાસંબંધની શંકાનો પતિ-પત્ની વચ્ચેનો ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ ચપ્પુ વડે પત્નીના માથા-ગળા ભાગે જીવલેણ હુમલો કરતાં મહિલાનું...

તંત્રેએ કરવાનું કામ પણ સામાન્ય વ્યક્તિએ કરવું પડે તો તંત્ર શું કામનું !

0
ડેડીયાપાડા: છેલ્લા ઘણાં સમયથી નેત્રંગથી ડેડિયાપાડા હાઇવે પર આવેલા અરેઠી ગામના સ્ટેશન પાસે ખાડા પડયા હતા લોકોની રજુવાતો કરવામાં આવી હોવા છતાં તંત્ર ઘોર...

અમારા ભોગે દર્દીઓ સાજા થતા હોય તો અમને કોરોના સંક્રમણ પણ મંજુર: યુવાનો

0
રાજપીપળા: વર્તમાન સમયમાં પ્રવર્તી રહેલી કોરોના મહામારીમાં રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં 3 યુવાનો દ્વારા    કોરોના દર્દીઓની સેવા અને દર્દીઓના સગા સબંધીઓ માટે 2 ટાઈમ...

નર્મદાના “મિત” ગ્રુપના યુવાઓ જરૂરિયાતમંદને કરી રહ્યા છે બ્લડ ડોનેટ !

0
નર્મદા: દક્ષિણ ગુજરાતમાં હવે યુવાઓ આ કોરોનાના કપરા કાળમાં જન સમુદાયને પોતાનાથી બનતી દરેક પ્રકારની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે ત્યારે નર્મદા...

જાણો: ક્યાં RT-PCR લેબ માટે સ્થાનિક નેતાઓ આપી રહ્યા છે તારીખ પે તારીખ !

નર્મદા: વર્તમાન સમયમાં નર્મદા જિલ્લામાં કોરોના વાયરસના RT-PCR ટેસ્ટ માટે વડોદરા કે સુરત અલગ અલગ જગ્યાએ સેમ્પલો લેવામાં આવી રહ્યા છે જેના કારણે રિઝલ્ટ...

ડેડીયાપાડાના ચૂલી ગામમાં સરકારી પ્રાથમિક શાળામાં ઉભું કરવામાં આવ્યું કોવીડ કેર સેન્ટર

0
ડેડીયાપાડા: હાલ કોવીડ 19 કોરોના કેસોનું સંક્રમણમાં અતિ વધારા થવાના કારણે માન. મુખ્ય સચિવ શ્રી ગુજરાત રાજ્યના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સમાં થયેલા આદેશ અને...

ડેડીયાપાડામાં કોરોના સંક્રમણને અટકાવવા પ્રાથમિક શિક્ષકો અને સી.આર.સી કો.ઓર્ડીશ્રીઓની ટીમ મેદાનમાં !

0
ડેડીયાપાડા: હાલમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં કોવીડ 19નું સંક્રમણ વધતાં રોકવા અને કેસોનું વહેલામાં વહેલી થાકે નિદાન થાય અને દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે...

ડેડીયાપાડાના વેપારી મંડળએ સ્થાનિક બજારોને ત્રણ દિવસ બંધ રાખવાનો કર્યો નિર્ણય

0
નર્મદા: વર્તમાન સમયમાં ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ વધુ ને વધુ વણસી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના વેપારી મંડળ દ્વારા સ્થાનિક બજારોને સતત ત્રણ દિવસ...