ધરમપુર: ધરમપુરના વૃદ્ધ દંપતીએ અસાધ્ય બીમારી અને આર્થિક તંગીથી કંટાળી ફાંસો ખાઇ આપઘાત કર્યો પાડોશી દ્વારા ચા-નાસ્તા માટે બોલાવવા જતા ઘટના બહાર આવી સ્યુસાઇડ નોટ સાથે મળી ધરમપુર તેમના મકાનમાં સાડીના ટુકડા વડે દંપતી ગળે ફાંસો આંઠ વાગ્યે કોઠી ફળીયામાં રહેતા પુત્રી સાસરે અને પોલીસને જાણ કરી હતી.

Decision Newsને મળેલી જાણકારી મુજબ પુત્ર સેલવાસ રહે છે તેમના સંબંધીએ જમવા બાબતે ઉપર ગયેલી પોલીસને બંને પતિ , કેહતા તેમણે જમવું નથી એમ કહ્યું હતું.જે બાદ સંબંધી ઘરે જતા રહ્યા હતા. બુધવારે સવારે સંબંધી દંપતીને ચા- નાસ્તા માટે બોલાવવા ડોરબેલ વગાડી હોવા છતાં દરવાજો નહિ ખોલતા તેમણે સમાજના વ્યક્તિ સાથે દરવાજો તોડી અંદર ગયા હતા. જ્યા છતના હુક સાથે પત્નીએ ડાયરીમાં લખેલી સુસાઇડ અસાધ્ય બિમારી અને આર્થિક તંગીને નોટ મળી આવી હતી. જેમાં જોતા લઇ આપઘાત કરનાર દંપતિના બે દિલીપભાઈ ઘણાં લાંબા સમયથી સંતાનો પૈકી મોટી દીકરીના લગ્ન સુગરની બીમારીથી પીડાતા હોય થઇ ચુકેલા અને અપરિણીત દીકરો અને બીમારીના ટેન્શન તેમજ સેલવાસ ભાડાના મકાનમાં રહી આર્થિક સમસ્યાના કારણે બંને નોકરી કરતો હતો. પતિ પત્નીએ ફાંસો ખાધો હતો.

આ અંગે પ્રશાંત વૈદ્યનાઓએ ધરમપુર કોઠી ફળીયામાં રહેતા વૃધ્ધ દંપતીએ અસાધ્ય બિમારી અને આર્થિક સંકડામણને લઇ ફાંસો કાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી.