અભિનવ ડેલકરે સમગ્ર દાનહમાં જનહિત માટે બાંકડા વિતરણની પહેલનો નાંખ્યો પાયો

0
દાનહ: આજે જ્યારે મોટાભાગના નેતાઓ પ્રજાહિતને છોડી ચુંટણી જીત્યા બાદ પોતાના જ હિતનો વિચાર કરતા હોય એવા માહોલમાં ગતરોજ દાદરા નગર હવેલી સેલવાસમાં સ્વર્ગીય...

સેલવાસના કર્તવ્ય NGO અને ઓઇલ લાઈવની ટીમ દ્વારા મધુબન ડેમના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન

દાનહ: વર્તમાન સમયમાં આપણા દેશમાં સ્વચ્છતા અભિયાનને લઈને ખુબ જ સકારાત્મક સંદેશાઓ સરકાર દ્વારા પોહચાડવા આવી રહ્યા છે ત્યારે આજરોજ દાદરા નગર હવેલી સેલવાસમાં...

દાનહમાં 2 ઓગસ્ટ દાદરા નગર હવેલી મુક્તિ દિવસ અને 15 અગસ્ટ સ્વતંત્ર દિવસની ઉજવણી...

દાનહ: આજરોજ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત પ્રાથમિક શાળામાં 2 ઓગસ્ટ 2021ની દાદરા નગર હવેલી મુક્તિ દિવસ અને 15 અગસ્ટ 2021ના...

મધુબન ડેમમાંથી પાણીના વહેણ ઉભરાયા તો તંત્રએ સાવધ થઇ ગામોને કર્યા એલર્ટ

0
દાનહ: ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે વલસાડના મધુબન ડેમમાં પાણી ઉભરાયા છે ત્યારે દાદરા નગર હવેલી સેલવાસ અને ખાનવેલ વિસ્તારમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો...

દમણગંગા નદી પરનો મધુડેમ ઓવરફલોની સ્થિતિ સર્જાતા ગામોને એલર્ટ રહેવા કરાઈ તાકીદ !

0
કપરાડા: દક્ષિણ ગુજરાતના વલસાડ દાદરાનગર હવેલી અને દમણ જેવા વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે વલસાડના કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાંથી નીકળતી...

સેલવાસના નરોલી ગામમાં વિકાસના કામોને લઈને સ્થાનિક પ્રશાસને લીધી મુલાકાત

0
દાહન: થોડા સમય અગાઉ દાદરા નગર હવેલી સેલવાસના નરોલી ગ્રામ પંચાયતના સરપંચ અને તેમની ટીમ વિકાસના કામોને ધ્યાનમાં રાખી ભાજપમાં સામેલ થયા હતા જેના...

સેલવાસમાં ઇલેક્ટ્રિક બસ અને ઇલેક્ટ્રિક કાર પંપના થયા પગરણ

0
સેલવાસ: આધુનિક ટેકનોલોજી માનવ જીવનની જીવવવા શૈલીમાં ઘણાં પરિવર્તન લાવી રહી છે ત્યારે ગતરોજ  સેલવાસ સ્માર્ટસીટીમાં ઇલેક્ટ્રિક બસ અને કારનું ઇલેક્ટ્રિક પંપની શરૂવાત કરવામાં...

સેલવાસમાં સુરતના વરાછાના એક ગરબા ગ્રુપની બસની સર્જાય દુર્ઘટના

0
સેલવાસ: ગતરોજ સંઘપ્રદેશમાં ફરવા આવેલા સુરતના વરાછાનું એક ગરબા ગ્રુપની બસ સેલવાસ-દુધની ફર્યા બાદ દુધનીથી પરત ફરતી વખતે દાનહના શેલ્ટી ગોરાટપાડામાં ઢાળ ચઢતી વખતે...

સેલવાસમાં દાદરા પંચાયતના સરપંચ અને ઉપસરપંચ સાથે તેમની ટીમ ભાજપમાં જોડાયા

0
દાનહ: ગતરોજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આવેલા દાદરા પંચાયતના સરપંચ શ્રીમતિ સુમિત્રાબેન પટેલ તેમજ ઉપસરપંચ શ્રી કમલેશભાઈ દેસાઈ અને તમામ દાદરા પંચાયતના સભ્ય...

દાનહમાં લોક જનશક્તિ પાર્ટી કાર્યાલયમાં ચિરાગ પાસવન હાજરીમાં રામવિલાસજી જન્મજ્યંતી ઉજવાઈ

દાનહ: આજરોજ દાદરા નગર હવેલીની લોક જનશક્તિ પાર્ટી કાર્યાલયમાં રાષ્ટ્રીય લોજપા સંસ્થાપક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વગીય રામવિલાસ પાસવનજી જન્મ જ્યંતી ઉજવામાં આવી હતી...