ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26,041 કેસ નોંધાયા

0
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26,041 કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના 29,621 દર્દીઓ સાજા થયા છે. ભારતમાં...

‘ગુલાબ’ વાવાઝોડું આજે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ત્રાટકશે, NDRFની ટીમ તૈનાત

0
ગુલાબ વાવાઝોડું આજે આંધ્રપ્રદેશ અને ઓડિશાના કિનારે ત્રાટકશે તેવી આશંકા. ઓડિશાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓ આ અંગે સક્રિય બની છે. રવિવારે 'ગુલાબ' વાવાઝોડું ઓડિશાના ગોપાલપુર...

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને યોજાયુ સહકારી સમિતિઓનું પ્રથમ સંમેલન

0
આજ રોજ નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે સહકારી સમિતિઓના પ્રથમ સંમેલનનું આયોજન કેન્દ્રીય સહકારિતા તેમજ ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું...

ભારતમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે આરોગ્ય મંત્રાલયે યોજી પત્રકાર પરિષદ

0
ભારતમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે આરોગ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી હતી. આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના કેસ ધીમી ગતિએ...

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા આજે આરોગ્ય મંથન 3.0ની શરૂઆત કરશે

0
આયુષ્યમાન ભારત યોજનાને આજે 3 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા આજે આરોગ્ય મંથન 3.0ની શરૂઆત કરશે. 23 સપ્ટેબર 2018ના રોજ...

રાજસ્થાનમાં ભારતીય યુવા સંસદ કાર્યક્રમમાં 22 રાજ્યોના યુવાનો જોડાયા

0
ગતરોજ રાજસ્થાનમાં મીડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભારતીય યુવા સંસદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભારતના 22 રાજ્યોના યુવાનોએ ભાગ લીધો હતો. https://twitter.com/roat_mla/status/1438879501920866305?s=20 આ કાર્યક્રમમા ભારતીય ટ્રાયબલ પાર્ટીના...

બાંદ્રા-કુર્લા સંકુલમાં બાંધકામ હેઠળનો ફ્લાયઓવર ધરાશાય, 14 કામદારો ઘાયલ થયા

0
મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આ અકસ્માત થયો હતો. આ કોમ્પ્લેક્સના નિર્માણ હેઠળના પુલનો એક ભાગ તૂટી પડયો છે, જેમાં 13 કામદારો ઘાયલ થયા છે. તમામ...

આસામમાં દેશભર માંથી આવેલા આદિવાસીઓએ વિશ્વ આદિવાસી અધિકાર દિવસની કરી ઉજવણી

0
UNO દ્વારા ઘોષિત 13 સપ્ટેમ્બર 15માં આદિવાસી અધિકાર દિવસની ઉજવણી આસામ રાજ્યમાં સમગ્ર ભારતનાં આદિવાસીઓ દ્વારા કરવામાં આવી હતી. દેશના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા આદિવાસી...

કેન્દ્રીય ટીમ આજે બિહારમાં પુરની સ્થિતિ મુદ્દે ભાગલપુરમાં સમિક્ષા કરશે

0
કેન્દ્રીય ટીમ આજે બિહારમાં પુરની સ્થિતિનું મુલ્યાંકન કરવા માટે ભાગલપુરમાં સમિક્ષા કરશે. ગઇકાલે કેન્દ્રીય દળે હવાઇ સર્વેક્ષણ કરીને પરિસ્થિતિ ચકાસી હતી. અને પટનામાં મુખ્ય...

કર્મચારીઓ આદિવાસી ડ્રેસ પહેરશે, જાણો કયાની સરકારનો છે નિર્ણય

0
તાજેતરમાં, નાગાલેન્ડ આદિજાતિ બાબતોના વિભાગે તેના સ્ટાફ સભ્યો અને અધિકારીઓને દર બુધવારે ઓફિસ સમય દરમિયાન દરેક આદિજાતિનો પરંપરાગત ડ્રેસ પહેરવાનો નિર્દેશ આપ્યો છે. સમૃદ્ધ...