તેલંગાના: આદિવાસી કલ્યાણ યોજનાઓના અમલીકરણમાં વિલંબ અંગે સરકારને કોર્ટની નોટિસ

0
તેલંગાના હાઈકોર્ટે આદિવાસી કલ્યાણ સંબંધિત યોજનાઓનો અમલ ન થતા રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. આમાંની કેટલીક યોજનાઓના ઠરાવો 2013માં પસાર કરવામાં આવ્યા હતા. ચીફ...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે OBC સુધારા બિલને આપી મંજૂરી

0
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે OBC સુધારા બિલને મંજૂરી આપી દીધી છે. આ બીલને તાજેતરમાં સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિની મંજુરી બાદ...

આજે રક્ષામંત્રી રાજનાથસિંહ વિડિયો કોન્ફરન્સ દ્વારા ડિફેન્સ ઇન્ડીયા સ્ટાર્ટપ ચેલેન્જ ડીસ્ક 5.0 નો કરશે...

0
રક્ષામંત્રી રાજનાથસિંહ આજે નવી દિલ્હીમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા ડિફેન્સ ઇન્ડીયા સ્ટાર્ટપ ચેલેન્જ ડીસ્ક 5.0 નો આરંભ કરશે. પ્રથમ ચાર ચરણોની તુલનામાં ફાય-પોઇન્ટ ઓમાં ઘણા...

મહારાષ્ટ્ર: ડ્રોન હવે પાલઘરના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડશે

0
મહારાષ્ટ્રના આદિવાસી પ્રભુત્વ ધરાવતા પાલઘર જિલ્લામાં આદિવાસીઓને આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવા માટે ટૂંક સમયમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. પાલઘરમાં ડ્રોનના ઉપયોગ માટે લીલા સંકેત નાગરિક...

પ્રધાનમંત્રી આજે ગુજરાતમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા એક ઇન્વેસ્ટર સમિટને કરશે સંબોધન

0
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા એક ઇન્વેસ્ટર સમિટને સંબોધન કરશે. જૂના વાહનોને સ્ક્રેપ અર્થાત ભંગારમાં લઈ જવા માટેની માળખાકીય સુવિધા વધારવા...

ચૂંટણી પ્રચારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાવવાના નિયમો ક્યારે લાવવામાં આવશે? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું

0
ચૂંટણી પ્રચારમાં પ્લાસ્ટિકના ઉપયોગ સામે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અપેક્ષા છે કે કેન્દ્ર સરકાર ચૂંટણી પ્રચારમાં પ્લાસ્ટિક...

હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભયાનક ભૂસ્ખલનને કારણે દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોતની થઈ પુષ્ટિ

0
હિમાચલ પ્રદેશનાં કિન્નૌરમાં ભુસ્ખલન થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં હાલ મૃત્યુઆંક 13 પર પહોંચ્યો છે. ITBP અને NDRF સહિત અન્ય એજન્સીઓ દ્વારા રાહત...

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, રાજ્યોને NCDRC અને SCDRCમાં ખાલી જગ્યાઓ આઠ સપ્તાહમાં ભરવાનો આપ્યો આદેશ

0
સુપ્રીમ કોર્ટે બુધવારે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ પંચમાં ખાલી જગ્યાઓ આઠ અઠવાડિયાની અંદર ભરવાનો નિર્દેશ આપ્યો છે. આ...

પેગાસસ વિવાદમાં મીડિયા રિપોર્ટ સાચા હોય તો બાબત ગંભીર : સુપ્રીમ

0
પેગાસસ જાસૂસી વિવાદ ભારત જ નહિ વિદેશમાં પણ આ મુદ્દે ચર્ચા અને વિરોધ થઇ રહ્યો છે ભારતમાં સંસદથી રસ્તા સુધી વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો...

સફળ થવાની જીદ તમને સફળતા અપાવશે: IAS શ્રીધન્યા

0
કેરળ: દેશમાં કેરલના વાયનાડના એક આદિવાસી વિસ્તાર એટલો પછાત છે કે અહી સ્કૂલ અને અભ્યાસ વિશે કોઇ જાણતું નથી. પ્રાથમિક સુવિધાઓનો અહી સદંતર અભાવ...