નસવાડીના રાયનઘોડા પ્રાથમિક શાળાના ગુલ્લે બાઝ શિક્ષકોને આખરે અપાઈ નોટિસ
નસવાડી: આજરોજ છોટાઉદેપુરના નસવાડી રાયણઘોડા પ્રાથમિક શાળાના ત્રણ શિક્ષકોની અનિયમિતતા બાબતની જાણ જિલ્લા શિક્ષણાધિકારીને મળતા રાયનઘોડા શાળાના દોશી શિક્ષકો સામે પગલાં લેવા આદેશ કર્યાનો...
છોટાઉદેપુરમાં દેવદિવાળીએ આદિવાસીઓએ કરી દેવસ્થાનો પર આસ્થાભેર પૂજન
છોટાઉદેપુર: રાજ્યના છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશનાં ગુજરાત સરહદી વિસ્તારોમાં ખાસ કરીને દેવ દિવાળીનો તહેવાર સ્થાનિક આદિવાસી સમાજના લોકો દ્વારા ખુબ જ આસ્થા સાથે અને...
છોટાઉદેપુરમાં વિકાસના મોટા મોટા દાવા કરતી સરકારના ગાલ પર તમાચો મારતા સામે આવ્યા દ્રશ્યો..
છોટાઉદેપુર: વિકાસના મોટા મોટા દાવા કરતી સરકારના ગાલ પર તમાચો મારતા દ્રશ્યો છોટા ઉદેપુરના કુંડલ અને જીજરવામણી ગામથી ખાતેથી આવ્યા છે. અને સ્થાનિક લોકોને...
ગોધરાની સત્યાગ્રહ છાવણીમાં ખોટા ST પ્રમાણપત્ર મામલે અચોક્કસ મુદ્દતના ધરણાનો આજે સાતમો દિવસ
ગોધરા: આદિજાતિનું ખોટું પ્રમાણપત્ર મેળવીને મોરવાહડફના ધારાસભ્ય પદે ચૂંટાયેલા અને રાજ્ય સરકારમાં આરોગ્ય અને આદિજાતિ વિભાગના રાજયકક્ષાના મંત્રી બનેલા નિમિષાબેનને ધારાસભ્ય અને મંત્રી પદે...
માનવતા નેવે મુકી જાનના જોખમે જોખમીભર્યુ કામ કરતા પાનમ હાઈ લેવલ કેનાલના અધિકારીઓ
પંચમહાલ: જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે હાઈ લેવલ કેનાલ આવેલ હોય આ કેનાલ ઉપરથી રસ્તો પસાર થતો હોય જયારે આ જ રસ્તા ઉપર ૪૦...
લોકોએ કરેલ સમસ્યા અંગેની અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ થાય: કલેક્ટર
છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લા સેવાસદનમાં આવેલા સંકલન સમિતિ હોલમાં જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી. જિલ્લા સંકલન...
હાલોલ તાલુકાના ધનસર આંટા ગ્રામ પંચાયતના કામોમાં માજી સરપંચની દાદાગીરી
પંચમહાલ: વર્તમાન સમયમાં જ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ધનસર આંટા ગામમાં નવીન આંગણવાડી બનાવવાની કામગીરી શરૂ કરવા બાબતે ગ્રામ પંચાયતના માજી સરપંચ ચંદુભાઈ પરમારની...
ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે દાહોદ NSSની સ્વયંસેવિકાની પ્રિ-આરડી પરેડ માટે પસંદગી
દાહોદ: ગુજરાતની સ્ત્રી આજે દરેક સીમાને તોડીને દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે ત્યારે સેવા ક્ષેત્રમાં પણ એ પાછળ રહી નથી ગતરોજ શહેરની અનાજ...
એક્લવ્ય તિરંદાજી એકેડેમીના પાંચ આદિવાસી તિરંદાજો રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામ્યા
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલ એક્લવ્ય તિરંદાજી એકેડેમીના પાંચ તિરંદાજો રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામ્યા છે. જે ખેલાડીઓ 1/10/2021થી 10/10/2021 દરમ્યાન ઝારખંડ રાજ્યના જમશેદપુર ખાતે યોજાનાર...
હાલોલ નગરમાં ભૂગર્ભ ગટરના ખોદેલા ખાડામાં વાહનો ફસાતા કોન્ટ્રાક્ટરની સામે બેદરકારી
પંચમહાલ: વર્તમાન સમયમાં હાલોલ નગરમાં લાંબા સમયથી ચાલતી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીમાં રોજેરોજ કોન્ટ્રાક્ટરની લાપરવાહી અને તંત્રની આંખ આડા કાન કરવાની નિતીને કારણે વાહનો...