નાનાપોઢા તાલુકા પંચાયત કચેરીનો કરવામાં આવ્યો આરંભ.. નાનાપોંઢા તાલુકામાં કુલ 49 જેટલા ગામનો સમાવેશ..

0
વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વિભાજન બાદ નવો નાનાપોંઢા તાલુકાની કચેરીઓની વિધિવત શરૂઆત થઈ છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી...

વાપીના સલવાવ ખાતે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ..

0
વલસાડ: વલસાડ જિલ્લાના વાપીના સલવાવ ખાતે ગત રાત્રે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે તેણે આજુબાજુના 5 થી...

કપરાડા તાલુકામાંથી નાનાપોઢા તાલુકો અલગ થતા નવનિયુક્ત હોદ્દેદારોની વરણી..

0
કપરાડા: કપરાડા તાલુકામાંથી નાનાપોઢા તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નાનાપોઢા તાલુકાની નવી કારોબારીની રચના કરવામાં આવી. આ પ્રસંગે કપરાડા...

વલસાડમાં રસ્તા પર ઠેર ઠેર રખડતા ઢોરનો ગંભીર પ્રશ્ન બન્યો..નાગરિકોમાં ભારે રોષ

0
વલસાડ: જિલ્લામાં દિવાળીના આગામી તહેવારોના દિવસો પહેલાં રસ્તા પર ઢોરનો પ્રશ્ન ગંભીર બન્યો છે. વલસાડમાં રખડતાં ઢોરનો અસહ્ય ત્રાસ વધી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસ...

વલસાડના ફલધરા ગામમાં નવરાત્રી દરમિયાન એક દુઃખદ ઘટના બની..

0
વલસાડ : વલસાડ જિલ્લાના ફલધરા ગામમાં નવરાત્રી દરમિયાન એક દુઃખદ ઘટના બની છે. ગરબા રમ્યા બાદ 24 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી નિધન થયું છે. આ...

વલસાડમાં રાજ્યના વેરા વિભાગે કેટલાક ગરબા આયોજકોને કેઝયુઅલ ડીલરોને નોંધણી ન કરાવવા બદલ કરી...

0
વલસાડ: વલસાડમાં રાજ્યના વેરા વિભાગે કેટલાક ગરબા આયોજકોને કેઝયુઅલ ડીલર તરીકેની નોંધણી અંગે નોટિસો પાઠવી છે. ગરબા કાર્યક્રમો દરમિયાન થતી આર્થિક લેવડદેવડ છતાં કેઝયુઅલ...

નાણામંત્રી કનુ ભાઈ દેસાઈએ ગાંધી જયંતિ નિમિત્તે વલસાડ જિલ્લાના વાપી GIDC ખાતે સ્વચ્છતા અભિયાનનો...

0
વાપી: નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ ગાંધી જયંતિ નિમિત્તે વલસાડ જિલ્લાના વાપી GIDC ખાતે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ મહાત્મા...

ડેહલી ગ્રામ પંચાયતના સ્મશાનમાં અંતિમ સંસ્કારના વિવાદમાં AAP મેદાને, તાલુકા પ્રમુખ દ્વારા ઉમરગામ મામલતદારને...

0
ઉમરગામ: આજરોજ ઉમરગામ તાલુકાના ડેહલી ગ્રામ પંચાયતના શમશાનમાં મૃતદેહના અંતિમસંસ્કારને લઈ ગંભીર વિવાદ ઊભો થયો છે. મૃતકના પરિવારજનો દ્વારા કરાયેલા આક્ષેપ મુજબ, ગામના શમશાનમાં...

ધરમપુર- કપરાડા-વાંસદાના આદિવાસી સમાજના લોકો ડુંગર પર જઇને ડોગર માવલીના મઠની સતત 7 દિવસ...

0
કપરાડા: આદિવાસી વિસ્તારમાં પરંપરાગત રીત રિવાજ મુજબ પાંચ વર્ષમાં એક વખત ડુંગરોમાં જંગલમાં સાત દિવસ રહીને પૂજા વિધિ કરવામાં આવે છે. ઝરણાના પાણીમા સ્નાન...

ધરમપુરના PSI પ્રજાપતિ સાહેબની બદલી થતાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વિદાય સમારંભનું થયું આયોજન..

0
ધરમપુર: ગઈકાલ સાંજે વલસાડ જિલ્લાના ધરમપુરમાં પોલીસ સ્ટેશન ખાતે PSI તરીકે ફરજ બજાવતા પ્રજાપતિ સાહેબની ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે થી ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે...