ધરમપુરમાં બારોલીયા જિલ્લા પંચાયત સીટનો દિવાળી તથા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું થયું આયોજન..

0
ધરમપુર: આજરોજ આદિવાસી વિકાસ મંડળ સંચાલિત આશ્રમશાળા, ભેંસધરા ખાતે ભારતીય જનતા પાર્ટી ધરમપુર વિધાનસભા દ્વારા બારોલીયા જિલ્લા પંચાયત સીટનો દિવાળી તથા નૂતન વર્ષ સ્નેહમિલન...

કપરાડા વકીલ મંડળનો જજ કે.કે.નાથાણીની ઉપસ્થિતમાં થયો સ્નેહમિલન સમારોહ..

0
કપરાડા: ગતરોજ કપરાડા તાલુકા વકીલ મંડળ દ્વારા કોર્ટના માનનીય જજ શ્રી કે.કે. નાથાણી મુખ્ય અતિથિના ઉપસ્થિતમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી...

શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુરમાં 27 થી 29 નવેમ્બર દરમિયાન રાજ્ય સ્તરીય ત્રિદિવસીય ચિંતન શિબિરનું...

0
ધરમપુર:  શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુરમાં 27 થી 29 નવેમ્બર દરમિયાન રાજ્ય સ્તરીય ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં મુખ્યમંત્રી સહિત રાજ્યના...

વાંસદામાં બિરસાદાદાની જન્મજયંતીને લઈને સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં યોજાયેલી રેલીમાં હજારોની સંખ્યામાં ઉમટ્યું માનવ...

0
વાંસદા: આજે વલસાડ જિલ્લાના વાંસડા ખાતે ભગવાન બિરસા મુન્ડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણીમાં લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલની આગેવાની...

આદિવાસી સમાજ દ્વારા બિરસા જન્મજયંતિ 150 નિમિત્તે વલસાડની ધરમપુર ચોકડી ખાતે કરાઈ બિરસા મુંડાજીની...

0
વલસાડ: વલસાડ જિલ્લો આદિવાસી બહુધા વસ્તી ધરાવતો હોવા છતાં આજદિન સુધી આદિવાસી સંસ્કૃતિ કે મહામાનવોની નોંધપાત્ર રીતે નોંધ લેવામાં આવી નહીં હતી આથી વર્ષોથી...

નાનાપોંઢામાં બિરસાદાદા જન્મજયંતિની ઉજવણી: કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ ફૂલહાર કરી આપ્યો આદિવાસી એકતાનો સંદેશ..

0
નાનાપોંઢા: આજરોજ નાનાપોંઢા તાલુકામાં આવેલ બિરસા સર્કલ પાસે આદિવાસી જનનાયક બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી પરંપરાગત આદિવાસી રીતરિવાજો અને સંસ્કૃતિના રંગે રંગાઈ કપરાડા...

ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પરિવાર સાથે SIR ના ફોર્મ ભરી મતદાર યાદીમાં નોધાવ્યું નામ: શું...

0
નાનાપોઢાં: ભારત દેશની લોકશાહીને વધુ મજબૂત અને સમાવેશી બનાવવાના હેતુથી ચાલી રહેલા મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (SIR) અંતર્ગત કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીએ...

વલસાડની કઈ ગ્રામ પંચાયતનો સરપંચ કામ વિના જ બિલો પાસ કરી દીધાના આરોપો સાથે...

0
વલસાડ: આજરોજ વલસાડના અતુલ ગ્રામ પંચાયતમાં નાણાકીય અને વહીવટી ગેરરીતિઓના આરોપો અને જિલ્લામાં ઉપસરપંચ દર્શનની ફરિયાદને લઈને સરપંચ વિક્રમ નાયકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે....

ધરમપુર અને પારડી તાલુકામાં ગૂજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનો પ્રારંભ..

0
વલસાડ: ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનો વલસાડ જિલ્લાના ધરમપુર અને પારડી તાલુકામાં 10 નવેમ્બર 2025 ને સોમવારે સવારે શુભારંભ થયો. જેમાં ગૂજરાત વિદ્યાપીઠના...

પાક નુકશાનમાં ખેડૂતો માટે જાહેર કરેલા 10 હજાર કરોડના રાહત પેકેજને આવકરતા ધરમપુરના ધારાસભ્ય...

0
ધરમપુર: કમોસમી વરસાદ લઈને થયેલા પાકોના નુકશાન માટે ગુજરાત સરકારે ખેડૂતો માટે રૂ.10 હજાર કરોડ રૂપિયા જાહેર કરી ખેડૂતોને રાહત આપવા આ નિર્ણય લેવાયો...