27 અને 28 મી મે ના રોજ તિથલમાં યોજશે વલસાડનો સૌપ્રથમ ‘આમ્ર-મહોત્સવ’

0
વલસાડ: વલસાડ જિલ્લો તેની કેરીના પાક માટે વિશ્વભરમાં પ્રસિદ્ધિ ધરાવે છે. વલસાડી હાફૂસથી લઈ કેસર, દશેરી, લંગડા, રાજાપુરી સહિત વિવિધ કેરીઓ સમગ્ર વિશ્વમાં વખાણાય...

કપરાડા વિધાનસભા સ્વ.રાજીવગાંધીને શ્રદ્ધાંજલિ સાથે સર્વોદય સંકલ્પ શિબિરની પુર્ણાહુતી..

0
કપરાડા: 181-કપરાડા વિધાનસભામાં સર્વોદય સંકલ્પ શિબિર સીલધા તા.કપરાડા,જિ.વલસાડ ગુજરાત ખાતે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પછી સર્વોદય સંકલ્પ શિબિરનું ગુજરાતમાં પ્રથમ આયોજન સાથે સંપૂર્ણ સફળતા તાલીમાર્થીઓ,...

7 લોકોના જીવનમાં અજવાળાં પાથરતો ધરમપુરના બોપી ગામનો બ્રેઈનડેડ યુવાન..

0
ધરમપુર: સ્વદેહે યુવાન ભલે ફાની દુનિયાને અલવિદા કહ્યું પણ પોતાના અંગદાન કરીને આ દુનિયામાં જીવંત રહેશે એવું ગામમાં લોકો જણાવી રહ્યા છે વાત એક...

કપરાડામાં કાળઝાળ ગરમીના કારણે ચિવલ ડુંગર પર અને રોડની આજુબાજુ આગ ભભૂકી ઉઠી..

0
કપરાડા: ગતરોજ કપરાડાના ચિવલ ડુંગર ઉપર ગરમીના કારણે આગ ભભૂકી ઉઠી અને નીચે રોડની આજુબાજુ સૂકા ઘાસમાં આગ વધુ જ્વલંત બનતી જોઈ ત્યાંથી પસાર...

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે ઈન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ની કરાઈ ઉજવણી..

0
ધરમપુર: જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે ગતરોજ મેના રોજ ઈન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે “Museums, Sustainability and Well-being” (મ્યુઝિયમ,...

ધરમપુરના અંતરિયાળ વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી સેવા પૂરી પાડવા મેડીકલ કેમ્પ..

0
ધરમપુર: 'લોકસેવા જ પરમેશ્વરની સેવા છે' લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત અને રોટરી કલબ ઓફ સુરત-તાપીના સયુંકત ઉપક્રમે યોજાયેલ મેડીકલ કેમ્પમાંથી...

વલસાડ કરવડ- દાનહથી તલાસરી વચ્ચે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું કામ શરૂ..

0
વલસાડ: વલસાડ જિલ્લાના કરવડથી સંઘ પ્રદેશ દાનહ અને મહારાષ્ટ્રના તલાસરી સુધીના પેકેજને લઈને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પ્રોજેકટ હેઠળ  8,9 અને 10 હેઠળ પ્રથમ તબક્કાની...

ધરમપુરમાં છેવાડાના દબાયેલા કચડાયેલા માણસોના દુઃખમાં સથવારો આપી તેમના આંસુ લૂછતી સંસ્થાઓ..

0
ધરમપુર: કથાકારશ્રી મોરારીબાપુ હંમેશા એમની કથામાં કહેતા હોય છે કે દરેક માણસે સેવા કરવા માટે છેવાડાના દબાયેલા કચડાયેલા માણસ સુધી પહોંચવું જોઈએ તેમના દુઃખમાં...

જો પ્રજાનાં કામ નહીં થાય તો ગુજરાતમાં પણ થશે કર્ણાટકવાળી.. ભાજપના MLA રમણ પાટકર

0
ઉમરગામ: કર્ણાટકમાં ભાજપનાં સૂપડાં સાફ થઈ ગયા છે. ભાજપના બજરંગબલી જેવા હિન્દુત્વના મુદાઓ સાફ થઈ ગયા છે. કોંગ્રેસને બહુમતીથી વિજય મેળવ્યો છે ત્યારે પૂર્વ...

મંત્રી કનુભાઇ દેસાઇ હસ્તે ઉમરગામ નગરપાલિકાના 7.1 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ, ખાતમુર્હૂત અને ભૂમિપૂજન..

0
વલસાડઃ ૧૩ રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રીશ્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત રાજયના નગરો અને મહાનગરોના વિકાસ માટે શરૂ કરેલી આ યોજનાથી રાજયના...