વલસાડના ધોબીતળાવની પરિણીતા બે બાળકો સાથે ગુમ..
વલસાડ: વર્તમાન સમયમાં મહિલાઓનું ગુમ થયાના કિસ્સાઓ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વધવા લાગ્યા છે ત્યારે ગતરોજ વલસાડના ધોબીતળાવની પરિણીતા બે બાળકો સાથે ગુમ થઇ ગયાની...
વલસાડ-ધરમપુર માં વરસાદી માહોલ જામ્યો, કેરીના પાક ઉપર નભતા ખેડૂતોમાં ચિંતા
વલસાડ: રાજ્ય હવામાન વિભાગની આગાહી બાદ 6ઠી જુનથી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા...
ધરમપુર તાલુકાની શેરીમાળ શાળામાંથી NMMS પરીક્ષામાં 04 વિદ્યાર્થી થયા ક્વોલિફાઈડ.. શાળાનું ગૌરવ
ધરમપુર: આદિવાસી વિસ્તારના ધરમપુર તાલુકામાં આવેલાં શેરીમાળ શાળામાંથી NMMS પરીક્ષામાં 27 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 04 વિદ્યાર્થી ક્વોલિફાઈડ ઈન મેરીટ, 21 વિદ્યાર્થી ક્વોલિફાઈડ...
ફિલ્મી ઢબે વલસાડ સિવિલની મુલાકાત લેતા સાંસદજી.. એક ડોકટર વાળી કપરાડા હોસ્પિટલની મુલાકાત ક્યારે...
વલસાડ: બે દિવસ પહેલાં જ વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે સુવિધા અને ડોકટરી સેવા ચકાસવા ફિલ્મી ઢબે ચેક કરનારા વલસાડ- ડાંગ બેઠકના નવા સાંસદ...
નાનાપોંઢામાં હોમગાર્ડની લાશ ઝાડ પર ફાંસો ખાધેલી મળી..
વલસાડ: નાનાપોંઢા પોલીસ મથકમાં ફરજ બજાવતા હોમગાર્ડની લાશ ડુંગર પર એક ઝાડથી લટકેલી હાલતમાં મળતા પોલીસે લાશનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે.
DECISION NEWS...
વલસાડ જિલ્લા કલેક્ટર આયુષ સંજીવ ઓક સસ્પેન્ડ.. શું હતું મુખ્ય કારણ..? શા માટે કરાયા...
વલસાડ: વલસાડમાં કલેકટર તરીકે ફરજ બજાવતા આયુષ સંજીવ ઓક, IAS ને વલસાડ કલેકટરના પદભાર માંથી ફરજ મોકૂફ કરવામાં આવ્યાં છે. વલસાડ RAC ને કલેકટરનો...
‘આપણાં દેશમાં, આપણું રાજ’ નું સૂત્ર આપનાર આદિવાસી જનનાયક બિરસા મુંડાની શહાદત દિવસની ધરમપુર...
ધરમપુર: ગતરોજ આપણાં દેશમાં આપણું રાજ સ્વાયત્ત રાજનું સુત્ર આપી ગયેલા મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની જનનાયક ધરતી આબા બિરસા મુંડાની શહાદત દિવસે ધરમપુર ખાતે...
પુસ્તક પરબ વલસાડ દ્વારા યોજાયો વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ..
વલસાડ: 'વિશાળે જગ વિસ્તારે, નથી એક જ માનવી, પશુ છે પંખી છે પુષ્પો, વનોની છે વનસ્પતિ...' ઉમાશંકર જોશીની આ પંક્તિ પર્યાવરણની સમજ આપે છે...
વલસાડ જિલ્લાના ખેડૂતોને એસઆરઆર યોજના હેઠળ સહાયથી બિયારણ ઉપલબ્ધ થશે..
વલસાડ: રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25માં સીડ રીપ્લેસમેન્ટ રેટ(SRR)માં વધારો કરવા અંગેની 100% રાજ્ય પુરસ્કૃત યોજના અમલમાં મુકેલી છે, જે અંતર્ગત ખેડૂતોને ખેતી પાકોનું...
બ્યુટી પાર્લર ગયેલી વલસાડના નંદાવલાની 21 વર્ષીય પ્રિયંકા પવાર થયા ગુમ…
વલસાડ: નંદાવલા ગામમાં શિવપૂજા રો- હાઉસ સોસાયટીના ઘર નં. ૧૨૨માં રહેતા દગડુ રઘુનાથ પવાર (ઉ.વ. ૫૨, મૂળ રહે. વેલાણા ગામ, તા.જિ. ધુલિયા, મહારાષ્ટ્ર) ની...
















