પ્રાકૃતિક ખેતીથી ખર્ચ ઘટયો અને આવક પણ વધવા લાગી હોવાનું ઉમરગામના ખેડૂતે જણાવ્યું..

0
ઉમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના અંકલાસ ગામમાં પ્રાકૃતિક ખેતીની ધુણી ધખાવતા ખેડૂત હસમુખભાઇ મોહનભાઇ પટેલના મણીબા પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર અને પ્રાકૃતિક ખેતી આધારિત જંગલ...

ધરમપુરમાં ચોરોમાં પોલીસનો ડર ખતમ.. ધોળા દિવસે ચોરી કર્યાનો કિસ્સો CCTV માં આવ્યો સામે..

0
ધરમપુર: ધોળા દિવસે ગતરોજ ધરમપુર આનંદ કોમ્પ્લેક્ષમાંથી બપોરના સમયે લગભગ 1 થી 2 વાગ્યાના ગાળામાં ફોટોમાં દેખાતા એક 55 વર્ષીય વ્યક્તિ પ્લબરનું ડ્રીલ મશીનની...

વલસાડ ડોક્ટર્સ એસોસિએસનના પ્રમુખપદે શ્રી હોસ્પિટલના ડો.નિશિથ પટેલની વરણીથી તબીબોમાં ખુશીનો માહોલ.

0
વલસાડ: છેલ્લા 37 વર્ષ કરતા વધારે સમયથી વલસાડના એલોપેથીક તબિબોના પ્રશ્નોને લઈને કાર્યરત ઇન્ડિયન મેડિકલ એસોસીએસનની વલસાડ શાખા વલસાડ ડોક્ટર્સ એસોસિએસનના પ્રમુખપદે શ્રી હોસ્પિટલના...

વલસાડમાં સ્ટંટ કરતા 9 બાઈકર્સ યુવકોની પોલીસે કરી ધરપકડ, કડક કાર્યવાહી ધરાઈ હાથ..

0
વલસાડ: દિવસે દિવસે યુવાઓમાં બાઈકનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે ગતરોજ વલસાડ જિલ્લામાં ડુંગરી નજીકના વિસ્તારમાં 9 જેટલા યુવકો બાઈ પરક સ્ટંટ કરી રહ્યા...

જૂજવા IP ગાંધી હાઈસ્કુલમાં યુવા પેઢીમાં દેશભક્તિનું સિંચન કરવા ઓએસિસ મિસાલ કાર્યક્રમનું આયોજન..

0
વલસાડ: 10 જેટલાં દેશોમાં અને ભારત દેશના 10 જેટલાં રાજયોમાં યુવાનોમાં દેશભક્તિ અને જનજાગૃતિ ફેલાવવા શરુ કરવામાં આવેલી ઓએસિસ સંસ્થા જે આજે લાખો સભ્યો...

લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ અને ધરમપુર નગરપાલિકા સંયુક્ત ઉપક્રમે ગાંધી જયંતિની ગાંધીબાગમાં ભવ્ય ઉજવણી..

0
ધરમપુર: આજરોજ ધરમપુર શહેરમાં આવેલ ગાંધી બાગ ખાતે 2 ઓકટોબર ગાંધી જયંતિની ઉજવણીનાં ભાગરૂપે ‘એવોર્ડ અને સન્માન સમારોહ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં લોકમંગલમ...

સ્વરછ ભારત મિશન 4.0 નો કરાયો સરકારી પોલીટેકનિક વલસાડ ખાતે શુભારંભ..

0
વલસાડ: ગતરોજ સરકાર શ્રી દ્વારા આયોજીત "સ્વરછ ભારત મિશન 4.0 નો સરકારી પોલીટેકનિક વલસાડ ખાતે સંસ્થાના આચાર્યા શ્રી મતી રિંકુ શુકલા ના હસ્તે ડિજિટલ...

“સ્વચ્છતા હી સેવા 2024” અભિયાન અંતર્ગત ધરમપુરમાં થશે આર્ટ પીસના પ્રદર્શન..

0
ધરમપુર: "સ્વચ્છતા હી સેવા 2024" અભિયાન અંતર્ગત આજરોજ ધરમપુર શહેરમાં 'વેસ્ટ-ટુ-આર્ટ ફેસ્ટ' અંતર્ગત આર્ટ પીસના પ્રદર્શન માટે નિયુક્ત જગ્યા પ્રદાન કરવામાં આવી. જે દરમ્યાન...

આવતીકાલે 2 ઓક્ટોબર એટલે.. ગાંધી જયંતિ.. ક્યા પુસ્તકમાંથી ગાંધીને મળતાં મુંઝવણ ભર્યા પ્રશ્નોના જવાબ..

0
ધરમપુર: આવતીકાલે ગાંધી જયંતિ 2જી ઓક્ટોબરે છે. મહાત્મા ગાંધીએ જીવનભર સત્ય અને અહિંસાનો માર્ગ પસંદ કર્યો. બાપુએ વિશ્વના લોકોને માનવતાને પ્રભાવિત કરી. ગાંધી વીસમી...

કપરાડાના કમોસમી વરસાદને લઈને ખેતીના પાકને થયેલા નુકસાનના વળતર ખેડૂતોને માંગ

0
વલસાડ: આ વર્ષે વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયા થી વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જોકે કપરાડા તાલુકામાં સતત...