ઝઘડીયામાં ફાસ્ટ ફૂડ્સ ઉધમીક તાલીમ અને સ્ટોલનું પ્રદર્શન ફેડ ફેસ્ટીવલનું થયું આયોજન..

0
ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખાતે રાષ્ટ્રીય આજીવિકા મિશન (NRLM)અંતર્ગત સ્વ સહાય જુથના બહેનો આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે તેવા હેતુથી બરોડા સ્વરોજગાર સંસ્થાનના...

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત દિવાન ધનજીશા હાઇસ્કુલ ઝઘડિયા ખાતે 110 મા સ્થાપના...

0
ભરૂચ: આ દિવાન ધનજીશા શાળાની સ્થાપના 1914 માં કરવામાં આવી હતી અને જે બાદ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ દિવાન ધનજીશા હાઈસ્કૂલના...

ઝઘડિયા તાલુકાના ભાજપ સંગઠન પ્રમુખ ને લઈ હાલના 7 ટર્મથી ચુંટાતા સાંસદ મનસુખ વસાવાએ...

0
ભરૂચ: ભરૂચ લોકસભા મતવિસ્તારમાં બધા જ તાલુકા/શહેર એકમોમાં સંગઠનનાં પ્રમુખોની જે વરણી થઈ એ તમામ ને હું આવકારું છું. પરંતુ ઝઘડિયા તાલુકામાં સંદીપ પટેલ...

ખાખી બની મદદગાર.. ભરૂચ રેલ્વે સ્ટેશન પર મહિલા કોન્સ્ટેબલે માનવતાની રાહે પ્રસૂતિ કરાવી સુંદર...

0
ભરૂચ: ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલોએ માનવતા મહેકાવી છે. જેમાં ગતરોજ રાત્રિના અવંતિકા એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં મહિલાને પ્રસુતિની પીડા ઉપડી...

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી…

0
અંકલેશ્વર: GIDCમાં આવેલ ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ,ફાયર વિભાગે આગ પર મહામહેનતે કાબુ મેળવ્યો  હતો.અંકલેશ્વર GIDCમાં આવેલ ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ,ફાયર વિભાગે આગ પર મેળવ્યો...

ઝઘડિયામાંમાં 10 વર્ષની બાળા પર રેપ વિથ મર્ડરની ઘટના બાદ આમોદની 71 વર્ષની વૃદ્ધા...

0
આમોદ: હવે બાળકીઓ જ નહીં 71 વર્ષીય વૃદ્ધા પણ અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે ત્યારે ઝઘડિયા 10 વર્ષની બાળા પર રેપ વિથ મર્ડરની ઘટના...

ઝઘડિયાના ઉમલ્લા ગામમાં પર પ્રાંતિય ઇસમને મકાન ભાડે આપનાર મકાન માલિક વિરુધ્ધ નોંધાયો ગુનો..

0
ઝઘડિયા: ગુજરાત સરકારના ભાડુઆતને લઈને બદલાયેલા ધારાધોરણના કારણે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામમાં પોલીસ મથકે નોંધણી કરાવ્યા વિના પર પ્રાંતિય ઇસમને મકાન ભાડે આપનાર મકાન...

ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે પત્તાપાનાનો જુગાર રમતાં 6 ઈસમો 36680 હજારના મુદ્દામાલ ઝડપાયા..

0
ઝઘડિયા: આદિવાસી વિસ્તારોમાં હાલમાં ગેર કાનૂની પ્રવૃતિઓ વધી રહી છે ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામેથી પોલીસે પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા છ ઇસમોને...

સાંસદ મનસુખ વસાવા કેમ છે નારાજ.. પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્રમાં શું લખ્યું..

0
ભરૂચ: ગતરોજ ભરૂચ લોકસભા વિસ્તારના સાંસદ મનસુખભાઇ વસાવાએ ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્ર લખી ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાઓમાં તેમણે સુચવેલ કામોમાંથી...

ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષની બાળાએ લીધા અંતિમ શ્વાસ.. લોકો આક્રોશમાં..

0
ઝઘડિયા: અત્યારના ખુબ જ દુ:ખદ સમાચાર મળી રહ્યા છે થોડા દિવાસો અગાઉ જે ઝઘડિયા ખાતે દુષ્કર્મનો ભોગ જે 10 વર્ષની બાળા બની હતી તે...