સાંસદ મનસુખ વસાવા કેમ છે નારાજ.. પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્રમાં શું લખ્યું..

0
ભરૂચ: ગતરોજ ભરૂચ લોકસભા વિસ્તારના સાંસદ મનસુખભાઇ વસાવાએ ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્ર લખી ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાઓમાં તેમણે સુચવેલ કામોમાંથી...

ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષની બાળાએ લીધા અંતિમ શ્વાસ.. લોકો આક્રોશમાં..

0
ઝઘડિયા: અત્યારના ખુબ જ દુ:ખદ સમાચાર મળી રહ્યા છે થોડા દિવાસો અગાઉ જે ઝઘડિયા ખાતે દુષ્કર્મનો ભોગ જે 10 વર્ષની બાળા બની હતી તે...

છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 648 નાબાલિક દીકરીઓ પીંખાઇ ગઈ છે.. ઝઘડિયાના નરાધમોને ફાંસી આપવામાં...

0
ડેડીયાપાડા: આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ ઝઘડિયામાં થયેલી ગંભીર ઘટના મુદ્દે ભરૂચના એસપીને આવેદનપત્ર આપ્યું હતું અને માંગણી કરી હતી કે આ મુદ્દા પર ઝડપથી...

ઝઘડિયા જીઆઇડીસી સગીરા દુષ્કર્મનો મામલો-પોલીસે આરોપીને સાથે રાખીને કરાયું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન..

0
ભરૂચ: ડીવાઇએસપી સહિત તપાસ‌ કરતી સ્થાનિક પોલીસ અધિકારીઓની હાજરીમાં આરોપીએ ગુનાને કેવી રીતે અંજામ આપ્યો તેનું રીકન્સ્ટ્રક્શન કરી બતાવ્યું.ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં તાજેતરમાં...

ઝઘડિયામાં રાજ્ય ધોરીમાર્ગની કામગીરીમાં ગોબાચારીની બુમ.. ગાબડાઓ પુરવામાં પણ રોડનું લેવલ ન જળવાતા વાહનચાલકોને...

0
ઝઘડિયા: ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો અંકલેશ્વર રાજપીપલા વચ્ચેનો ધોરીમાર્ગ ચાર માર્ગીય બનાવવાની કામગીરી શરૂ થયે વર્ષો વિતવા છતાં કામગીરી અધુરી રહેતા માર્ગ જંયાં તૈયાર...

મારવાડી દુકાનદારની દાદાગીરી.. છાપેલા ભાવ કરતાં વધારે રૂપિયા કેમ લો છો એમ પૂછતા આદિવાસી...

0
નેત્રંગ: નેત્રંગમાં આદિવાસી વિસ્તારના છેવાડાના ગામ કદવાલી તુંડી ગામે ગામના એક આદિવાસી યુવાનને ઘરે ચા બનાવવા માટે ગામમાં જ એક મારવાડીની દુકાનને લેવા જતા...

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા GIDC વિસ્તારમાંથી ચોરીની એક્ટીવા ગાડી સાથે એક ઇસમને...

0
ભરૂચ: ગતરોજ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાંથી ચોરીની એક્ટીવા ગાડી સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. એક વર્ષ અગાઉ પણ નેત્રંગના...

ગુજરાતના મુખ્યમંત્રીને મહેશભાઇ વસાવા એ 3 બાળકો માટેના 2005 અધિનિયમ ચુંટણી કાયદો રદ કરવા...

0
ઝઘડિયા: ગુજરાતમાં ૨૦૦૫ અધિનિયમ કાયદા મુજબ 3 બાળકો હોય એવી વ્યક્તિ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત તથા નગર પાલિકાના ચૂંટણી લડી શકે નહિ તેવા...

ભરૂચની અંકલેશ્વર GIDC માં ભયાનક બ્લાસ્ટ થતાં ચાર લોકોનાં કમકમાટી ભર્યા મોત.

0
ભરૂચ: ગતરોજ ભરૂચની અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ડેટોક્ષ ઈન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભયાનક બ્લાસ્ટ થતાં ચાર લોકોનાં કમકમાટી ભર્યા મોત...

50,465 ના દારૂના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતું ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ..

0
ભરૂચ: ગતરોજ ભરૂચ જિલ્લાના ઉમલ્લા પોલીસ.સ્ટે.હદ વિસ્તારમાં આવતું પાણેથા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કિંમત રૂ. 50,465 ના મુદ્દામાલ સાથે એક આરોપીને ભરૂચ...