અંકલેશ્વર GIDCમાં વીજ ટ્રાન્સફોર્મરનો પોલ ધરાશાયી થતાં આગ લાગી.. હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી..

0
ભરૂચ: ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. વિતેલા 24 કલાકમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. હાંસોટ તાલુકામાં સૌથી વધુ 5.52 ઇંચ...

ભરૂચમાં સરસ મેળામાં 22 જિલ્લાની 110 જેટલા સખીમંડળની બહેનોએ લીધો ભાગ.. 10 દિવસમાં 90...

0
ભરૂચ: મહિલાઓને પગભર કરવા માટે ભરૂચમાં સરસ મેળા નું આયોજન કરવામાં આવ્યો હતો જેમાં 22 જિલ્લાની સખી મંડળના બહેનોએ ભાગ લીધો જેમાં મહિલાઓને ભાગ...

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ભરૂચના ત્રણ લોકોના DNA ટેસ્ટ મેચ થતાં મૃતદેહ સ્વજનોને સોંપાયા..

0
ભરૂચ: અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભરૂચ જિલ્લાના ત્રણ લોકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ભરૂચ શહેરના અલમીના...

વાલિયાના સોડગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડો આંટાફેરા કરતાં દ્રશ્ય સામે આવ્યા…

0
અંકલેશ્વર: અંકલેશ્વર વાલિયા તાલુકાના સોડગામ ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડાના અવારનવાર દેખાવ થતાં આસપાસના ખેડૂત વર્ગમાં ભયનું માહોલ વ્યાપી ગયો છે. Decision News ...

ઝઘડિયાના માલીપીપર પ્રા. શાળામાં વલ્ડૅ વિઝન ઈન્ડિયા સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે ટોઈલેટની સુવિધા કરાઇ...

0
ઝઘડિયા: ઝઘડિયા શાખાના વલ્ડૅ વિઝન ઈન્ડિયા સંસ્થાના મેનેજર વિનીત મેસી અને સ્ટાફના પ્રયત્નોથી ક્ષેત્રીય વિકાસ કાયૅક્રમ અંતગર્ત માલીપીપર ગામની પ્રાથમિક શાળા મા વલ્ડૅ વિઝન...

ભરૂચના મહિલા નો અમદાવાદ વિમાન ક્રેશ માં ટ્રાફિકમાં ફસાઈ જવાને કારણે જીવ બચી જતા...

0
ભરૂચ:અધિકારીઓને ઘણી આજીજી કરી પણ પ્લેનમાં બેસવા ન દીધી ભરૂચ પરત આવતી વેળાં રસ્તામાં સ્વજનોના ફોનથી દુર્ઘટનાની જાણ થઇ. અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ઘટનામાં 142થી...

ભરૂચના નેશનલ હાઈવે 48 પર ગત રાત્રે ગંભીર અકસ્મા સર્જાયો.. ચાલક કેબિનમાં ફસાયો..

0
ભરૂચ: ભરૂચના નેશનલ હાઈવે 48 પર ગત રાત્રે એક ડમ્પર અકસ્માતગ્રસ્ત થયો હતો. વડોદરાથી ભરૂચ તરફ આવી રહેલા ડમ્પરનો અસુરીયા નજીક અકસ્માત થયો હતો....

ભરૂચમાં સરસ મેળામાં સ્વ સહાયના બહેનો આર્થિક રીતે પગભર બની.. 5 દિવસમાં 15 લાખ...

0
ભરુચ: સ્વ સહાયના બહેનો આર્થિક રીતે પગભર બની શકે તેવા હેતુથી સ્થાનિક કક્ષાએ બહેનો નાની ચીજ વસ્તુઓ બનાવીને માર્કેટ વેચાણ કરી શકે તેના પ્લેટફોર્મ...

અંકલેશ્વરમાં પોલીસ ચોકી નજીક મોબાઈલ શોપમાં ચોરી.. બે તસ્કરો CCTVમાં કેદ..

0
અંકલેશ્વર: અંકલેશ્વર રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસ ચોકી નજીક આવેલી ભવાની મોબાઈલ શોપમાં ચોરીની ઘટના સામે આવી છે. બે તસ્કરોએ રાત્રિ દરમિયાન દુકાનનું પતરું તોડીને...

અંકલેશ્વરના આશ્રમમાં લૂંટ કરનાર ગેંગ ઝડપાઈ.. 4 આરોપીઓને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા..

0
અંકલેશ્વર: અંકલેશ્વરમાં નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલા અંબાગીરી આશ્રમમાં લૂંટ કરનાર ચાર આરોપીઓને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. આશ્રમમાં સેવક તરીકે વિજય તિવારી...