ચીખલીના ઘેકટી ગામની મહિલા સરપંચે અગમ્ય કારણોસર ફાંસો ખાઈ કરી આત્મહત્યા.. પોલીસ તપાસ શરુ
ચીખલી: શુક્રવારે સાંજના સમયે ચીખલી તાલુકાના ઘેકટી ગામની મહિલા સરપંચે ફાંસો ખાઈ આત્મહત્યાનું કારણ હજુ પણ બહાર આવ્યું નથી ત્યારે ચીખલી પોલીસ પણ તટસ્થપણે...
‘તેરે જૈસા યાર કહા…’ની ધૂન વાગી’ને બૂટલેગરે કર્યો PSI પર નોટનો વરસાદ… શું કહ્યું...
નવસારી: લોકડાયરાના ચલણી નોટનો વરસાદ થવો સામાન્ય વાત છે પણ નવસારીમાં સાંઈ મંદિરના લોકડાયરામાં ખાખી વરદીમાં સજ્જ PSI પર બૂટલેગરે ચલણી નોટનો વરસાદ કરતાં...
વાંસદા કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ઉજવયો ખાડા મહોત્સવ..
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કોંગ્રેસની ધારાસભ્ય અનંત પટેલે ગતરોજ ખાડા મહોત્સવની ઉજવણી કરી હતી જેમાં નેશનલ હાઈવે નંબર 53 પર પડેલા ખાડામાં ફૂલહાર...
પોલીસ અને બુટલેગરોએ જમાવી ડાયરાની મહેફિલ… જુઓ વિડીયો
નવસારી: ગતરોજ નવસારીમાં રિક્ષા ચાલકો દ્વારા ડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાયરામાં પોલીસ અને બુટલેગર 1 એકજ સ્ટેજ પર દેખાયા અને અન્ય એક...
વનાચલ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ઘોડમાળની ટીમ કબડ્ડીની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બની..
વાંસદા: જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નવસારી દ્ધારા શાળાકીય સ્પર્ધાનું ઉનાઈ ખાતે તાલુકા ક્ક્ષાની રમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંસદા તાલુકાની જુદી જુદી...
વાંસદાના ખાંભલા ગામ થી બિલમોડા ગામની વચ્ચે આવેલા ક્રોઝ-વે અને રસ્તા પર ખાડા…..વહીવટીતંત્ર ની...
વાંસદા: ખાંભલા ગામથી બિલમોડા ગામની વચ્ચે આવેલા ક્રોઝ-વે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ક્રોઝ-વે પર ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા છે. અહી થી પસાર...
વાંસદા તાલુકામાં મૂકેલ ડિજિટલ વોટર-એટીએમ મશીન મરણ પથારીએ પડયા હોવાનું આવ્યું બહાર..
વાંસદા: લોકોને શુદ્ધ પાણી જેવી સુવિધા પુરી પાડવા ના હેતુથી થોડા સમય પહેલા વાંસદા તાલુકામાં જિલ્લા પંચાયત હસ્તે ડિજિટલ વોટર-એટીએમ મશીનો મૂકીને લોકો માટે...
PM સ્વનિધિ યોજના હેઠળ 3518 લાભાર્થીઓને નવસારી સાંસદશ્રી સી.આર.પાટીલના હસ્તે લાભ વિતરણ કાર્યક્રમ
નવસારી: આજરોજ પટેલ વાડી, તીઘરા, નવસારી ખાતે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આયોજીત સુકન્યા સમૃધ્ધિ યોજના તેમજ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ના લાભાર્થીઓને નવસારી સાંસદશ્રી સી.આર.પાટીલના વરદ્દ...
વાંસદાના કણધા ગામમાં 2011ના 233 સરદાર આવાસ યોજનાના અધૂરા કામો.. સરપંચ અને તલાટી રૂપિયા...
વાંસદા: અગાઉ વાંસદા તાલુકાના કણધા ગામના વર્ષ-2011 પછીના સરદાર આવાસ યોજના મોટા ભાગના કામો અધુરા જોવા મળે છે. આ સરદાર આવાસ યોજનાના 233 જેટલા...
વહીવટીતંત્રના કુંભકર્ણની નિદ્રા કારણે વાંસદામાં ખાડાઓનું સામ્રાજ્ય..
વાંસદા: ગતરોજ વાંસદા-ઉનાઈ હાઇવે પર પડેલા ખાડાઓને કારણે ખડકાળા બાજુથી ઉનાઈ આવી રહેલ વૃદ્ધન બાઈક ચાલકએ સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા જાનકી વન નજીક ખાડામાં...
















