વાંસદાના ભીનાર ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં થયું આરોગ્ય કેમ્પનું આયોજન.. ડો.લોચન શાસ્ત્રી અને ડો....
વાંસદા: 16 જાન્યુઆરીના દિવસે વાંસદા તાલુકાના ભીનાર ગામે પ્રાથમિક મુખ્ય શાળા ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંસદા તાલુકાના રાણી ફળિયાના શ્રી...
ખેલ મહાકુંભ 2.0 માં વાંસદાના મનપુર હાઈસ્કૂલના બાળકોનો તાલુકામાં દબદબો..
વાંસદા: રમશે ગુજરાત જીતશે ગુજરાતના નારા સાથે સરકારશ્રી દ્વારા આયોજીત ખેલ મહાકુંભ અંતર્ગત બાળકોમાં રહેલ વિવિધ શક્તિઓની ઉજાગર કરી આગળ પ્લેટફોર્મ પૂરું પાડવાનો અનોખો...
ઉનાઈમાં મકરસંક્રાંતિના મેળામાં હજારોની સંખ્યામાં ઉમટી જનમેદની.. મેળાની મજા લુંટતા લોકનેતા અનંત પટેલ..
ઉનાઈ: વાંસદા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ ઉનાઈ માતાજી મંદિર ખાતે મકરસંક્રાંતિનો મેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરાતા મેળામા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી...
વાંસદામાં શ્રી એલ. આર. કોન્ટ્રાક્ટર વિદ્યાલય પીપલખેડ ભણતા વિદ્યાર્થીએ બાઈકથી રાહગીરને ઉડાડયો.. ઘટના સ્થળે...
વાંસદા: અકસ્માતના બનાવનું પ્રમાણમાં વાંસદા તાલુકામાં સતત વધી રહ્યું છે તેવા સમયમાં વાંસદા પીપલખેડ ગામમાં આવેલા માહલા પેટ્રોલ પંપ પાસે શ્રી એલ. આર. કોન્ટ્રાક્ટર...
વાંસદામાં મામલતદારના મૃત્યુ બાદ ઈન્ચાર્જ મામલતદારથી ચાલે છે ગોકળગાય ગતિએ ગાડુ.. લોકચર્ચા
વાંસદા: નવસારી જિલ્લાના વહીવટીતંત્ર લોકોની કચેરી સુવિધા સજાગ કે કાર્યરત હોય એવું લાગતું નથી કેમ કે વાંસદા મામલતદારના મૃત્યુને લગભગ બે મહિનાનો સમય વીતી...
સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈમાં મકરસંક્રાંતિના આદિવાસી મેળાની તડામાર તૈયારી શરૂ..
વાંસદા: લોકમેળાઓએ ગુજરાતની શાન માનવામાં આવે છે, ત્યારે વાંસદા તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ઉનાઈ ગામે 5 દિવસ સુધી આ મેળો યોજાશે. જેને લઈને સ્થાનિ્કોમાં ગજબનો...
પ્રતાપનગર માધ્યમિક ગ્રામ શાળા શ્રી વાલ્મિકી આશ્રમશાળા રાયબોરમાં N.S.S કેમ્પનું આયોજન..
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાની પ્રતાપનગરમાં આવેલ માધ્યમિક ગ્રામ શાળા દ્વારા શ્રી વાલ્મિકી આશ્રમશાળા રાયબોરમાં NSS કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી વાલ્મિકી આશ્રમશાળાના આચાર્ય...
વાંસદાની રંગપુર પ્રાથમિક શાળા બાળવાર્તા સ્પર્ધામાં દક્ષિણ ઝોનમાં પ્રથમ..
વાંસદા: જી.સી.ઇ.આર. ટી.ગાંધીનગર માર્ગદર્શિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે આયોજિત નિપુણ ભારત અંતર્ગત ઝોન કક્ષાની...
વાંસદાના ગામોમાંથી વીજ વાયર ચોરનાર ચોર પોલીસના શંકજામાં.. ઉનાઈના મહેશ/આશિષ ગુપ્તા માલ લેનારા વેપારી..
વાંસદા: થોડા દિવસો પહેલાં વાંસદાના મનપુર, ધાકમાળ, કુરેલીયા, સતિમાળ જેવા ગામોમાંથી લગભગ 92 હજારનો 2500 મીટર જેટલો વીજ વાયર ચોરી થયાની ફરિયાદ નોંધાવવામાં આવી...
વાંસદાના TDO હાર્યા.. સરપંચોની જીત: વાંસદાના ગામોમાંથી ગ્રામ પંચાયતના કામગીરીમાંથી મંડળી પ્રથા નાબૂદ..
વાંસદા: હાલમાં વાંસદા તાલુકા પંચાયતના ભાજપી સભ્યોના અમાન્ય વિચિત્ર ઠરાવ પસાર કરવામાં આવતા સરપંચોમાં ભારે વિવાદનો સુર ઉભો થતા રાજકારણ ગરમાયુ હતું આખરે આ...
















