વાંસદાના રૂપવેલ ગામની શાળાની ગરીબ જરૂરિયાતમંદ બાળકીઓને શિક્ષણકીટનું કરાયું વિતરણ..

0
વાંસદા: આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી ( ડાંગ) સમાજ ગુજરાત રાજયના કેન્દ્રીય કોર સભ્ય, માન. બાબુભાઈ ગાંગુડે, કાંતિભાઈ કુનબી, અને રુપવેલ ગામના સંરપંચ તેમજ...

ગણદેવા ગામે આદિવાસી સમુદાયના સ્મશાનને નાશ કરનાર વિરુધ્ધ પગલા ભરવા બાબતે કલેક્ટરને અપાયું આવેદનપત્ર..

0
ગણદેવી: નવસારી જિલ્લાના આદિવાસી સમુદાયના દાવા મુજબ છેલ્લાં 200 વર્ષથી જે સ્મશાન ભૂમિ પર અંતિમવિધિની ક્રિયા કરવામાં આવતી હતી તે ભૂમિને પચાવી પાડવા માટે...

વાંસદાન રૂપવેલ ગામની શાળાની ગરીબ જરૂરિયાતમંદ બાળકીઓને શિક્ષણકીટ નું કરાયું વિતરણ..

0
વાંસદા:આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી ( ડાંગ) સમાજ ગુજરાત રાજયના કેન્દ્રીય કોર સભ્ય, માન. બાબુભાઈ ગાંગુડે, કાંતિભાઈ કુનબી, અને રુપવેલ ગામના સંરપંચ તેમજ સ્વનિર્ભર...

વાંસદા તાલુકા સદનની ઓચિંતી મુલાકાત લઈ કામગીરીની સાંસદે સમીક્ષા કરી..

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકા સેવા સદનમાં કર્મચારીઓના પ્રજા સાથેના વ્યવહાર વર્તનની જાત માહિતી મેળવવા સાંસદ ધવલ પટેલની ડો. વિશાલ પટેલ સાથે સરપ્રાઈઝ વિઝીટ સદનમાં...

સેવાભાવી ડૉ.નીરવ 70 દિવસની જેલની સફર બાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફૂલ હારથી કરાયા...

0
ખેરગામ: સામાજિક આગેવાન ડૉ.નીરવ પટેલનિઃ સહાય ને સહારો, ભૂખ્યાને ભોજન અને લોક સેવામાં હર હંમેશા દેવદૂત બની ને ઉભા રહેતા એવા ડૉ.નીરવ પટેલ પર...

ખેરગામના સેવાભાવી તબીબ ડો.નિરવ અને ડો.દિવ્યાંગી દ્વારા 14 જુલાઈએ રક્તદાન કેમ્પનું આયોજન

0
ખેરગામ: ખેરગામ વિસ્તારના સેવાભાવી તબીબ અને નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ અને ડો.દિવ્યાંગી તેમજ ચિંતુબાનો છાંયડો હોસ્પિટલ પરીવાર દ્વારા 14 જુલાઈ 2024એ...

ચીખલી પોલીસ સ્ટેશન નજીક જ યુવકે દરવાજા સાથ શર્ટ બાંધી કર્યું મોતને વ્હાલુ..

0
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકામાં યુવકે આત્મહત્યા કરી ન હોવાની ઘટના સામે આવી છે. પોલીસ સ્ટેશનની બાજુમાં જ યુવકે આત્મહત્યા કરતા ચકચાર મચી છે. પોલીસ...

નેશનલ હાઇવે પર ટોલ કર ભરનારા માટે કઈ કઈ છે ખાસ સુવિધાઓ.. જાણો Decision...

0
વાંસદા: નેશનલ હાઇવે પર ટોલ કર ભરનાર માટે અનેકવિધ સુવિધાઓ હોય છે તેના વિષે તમને કદાચ જાણ પણ નહિ હોય ત્યારે DICISION NEWS ને મળેલ...

ગણદેવી વકીલનો આપઘાત..ડિકંપોઝ હાલતમાં મળી લાશ.. પોલીસ તપાસ શરુ

0
ગણદેવી: લોકોની ધીરજ ક્ષમતા અત્યારે ખુબ જ ઘટતી જાય છે. આવો જ એક બનાવ નવસારીમાં બન્યો છે. નવસારીમાં એક વકીલે આત્મહત્યા કરી હોવાની જાણકારી...

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બુલેટ ગતિએ:નવસારી જિલ્લામાં બીલીમોરા રેલવે સ્ટેશનનું કામ બુલેટ ગતિએ શરૂ, પ્રથમ...

0
નવસારી: ગુજરાત, DNH અને મહારાષ્ટ્રમાં 100% જમીન સંપાદન કાર્ય પૂર્ણ થતાં કામની ગતિ તેજ બની છે. બુલેટ ટ્રેન કોરિડોર પરના કુલ 24 નદી પુલોમાંથી...