માંડવખડક PHCમાં આદિવાસી દર્દીઓની વ્યથા : બિન-આદિવાસી ડોક્ટરો પર સવાલ, સારવારમાં બેદરકારીના આક્ષેપો..
ચીખલી: નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના માંડવખડક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)માં આવતા ૯૯.૯૯ ટકા દર્દીઓ આદિવાસી હોવા છતાં અહીં ફરજ બજાવતા બંને ડોક્ટરો બિન-આદિવાસી છે....
ધારાસભ્ય અનંત પટેલના હસ્તે ઉનાઇ ગ્રામપંચાયત દ્વારા 1,36,53,444 લાખના વિકાસના કામોનું ખાતમહુર્ત..
ઉનાઈ: ધારાસભ્ય અનંત પટેલ,સરપંચ મનીષભાઈ પટેલ,ડેપ્યુટી સરપંચ ધવલભાઈ ઢીમ્મર અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં વાંસદના ઉનાઈ/ચરવી ખાતે 1,36,53,444 લાખના વિકાસના વિકાસના કામોનું ખાતમહુર્ત કરવામાં...
1,02,46,949 કરોડની ગેકાયદેસરની મિલકત ભેગી કરનાર ખાણ ખનીજ વિભાગનો અધિકારી ACB ના હાથે ઝડપાયો..
નવસારી: ગતરોજ નવસારી ખાણ ખનીજ વિભાગના નિવૃત ભૂસ્તરશાસ્ત્રી સંદિપ મધુકર ખોપકર વિરુદ્ધ 1,02,46,949 કરોડની કાયદેસરની આવકની સરખામણીમાં 62.13% જેટલી વધુ મિલકત મળી આવતાં ગુનો...
ખેરગામમાં ગૌચરણ જમીન પર દબાણને લઈને અનંત પટેલની જનઆક્રોશ રેલી સાથે અપાયું આવેદનપત્ર
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બાવળી ફળિયામાં ગૌચરણ જમીન પર દબાણ અને શરતભંગના આક્ષેપ સાથે જન આક્રોશ રેલીનું આયોજન કરી આગેવાનો દ્વારા...
વલસાડના ધનોરી શાંતિનગરની જર્જરિત આંગણવાડી 5 વર્ષથી રીપેર નહીં થતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ..
વલસાડ: ધનોરી શાંતિનગરની ધનોરી 2 તરીકે આંગણવાડીની જર્જરિત હાલત વિશે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નહીં આવતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે આક્રોશનો માહોલ...
ગુજરાતમાં શિક્ષકોને SIR ની કામગીરી સોંપતા શું સ્થિતિ સર્જાય છે તેની યુથલીડર ડો. નિરવ...
ખેરગામ: હાલમાં ચૂંટણી પંચ દ્વારા SIR ની કામગીરી ચાલુ કરવામાં આવી છે.એમાં શિક્ષકોને બીએલઓ તરીકે કામગીરી સોંપવામાં આવી છે તેનાથી શિક્ષકોની હાલત ખુબ જ...
5,74,500 રૂપિયાના વીજતારના મુદ્દામાલ સાથે ભીનારમાં રહીને ભંગારનો ધંધો કરતાં આરોપીઓને પકડી પાડતી વાંસદા...
વાંસદા: ભીનાર ગામેથી D.G.V.C.L. ના વીજતાર ચોરીના અનડિટેક્ટ ગુનો શોધી કાઢી થ્રી ફૈઝ 54,500 રૂપિયાના L.T. એલ્યુમિનિયમ વીજતાર, 5,00,000 રૂપિયાના મારૂતી સુઝુકી સુપર કેરી...
નવસારી સિવિલ હોસ્પિટલની ડોક્ટરે દર્દીના સગાઓને કહ્યું.. “હું તમારી નોકર નથી, મારા પર દબાણ...
જલાલપોર: ગતરોજ જલાલપોરના રહેવાસી એક દર્દીને તાત્કાલિક સારવાર માટે પરિવારજનોએ બપોરે બુધવારે નવસારી સિવિલની ઈમરજન્સીમાં લાવ્યા પરંતુ રાત્રે ફરજના તબીબે દર્દી અને પરિવારજનો સાથે...
ભ્રષ્ટાચારના કારણે શાળા આંગણવાડીઓના બાળકોની જિંદગી જોખમમાં મુકાતી અટકાવવા ડો.નિરવ પટેલે CMને રજૂઆત..
વલસાડ: વલસાડના રાખોડીયા તળાવ વિસ્તારની આંગણવાડી જે 7 મહિના જ નિર્માણ પામેલ હતી તેનો પોપડો તૂટી પડતા સદભાગ્યે કોઈ બાળકો નાની મોટી ઇજા થયેલ...
વાંસદાનું ગૌરવ: રંગપુર શાળાના ધોરણ 8 વિધાર્થી ભવ્ય પટેલની ISRO કાર્યક્રમમાં પસંદગી..
વાંસદા: આજે વાંસદા તાલુકા માટે ગૌરવપ્રદ સમાચાર છે વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાના ધોરણ-8ના વિધાર્થી ભવ્ય રોહિતભાઈ પટેલની ISRO દ્વારા આયોજિત 10 દિવસીય વૈજ્ઞાનિક...
















