વાંસદાના સીનધઈવાસીઓ કહે છે.. અનંત પટેલનું વલણ ધારાસભ્યનું નહીં, પરંતુ એક સાચા આદિવાસી સેવકનું...

0
વાંસદા: ચક્રવાત વાવાઝોડાના તીવ્ર પવનોએ નવસારી જિલ્લાને ઘેરી લીધા, ત્યારે વાંસદા તાલુકાના સીનધઈ ગામમાં વિનાશનું મેઘાચ્છન વરસ્યું. આદિવાસી વિસ્તારમાં, જ્યાં પહેલેથી જ જીવનની મુશ્કેલીઓ...

ચીખલી તાલુકાના ઘેજ ગામમાં એક રહેણાંક મકાનમાંથી લોડેડ રિવોલ્વર મળી… 80,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે

0
ખેરગામ: ખેરગામ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ એસઓજી પોલીસના સ્ટાફે શનિવારના રોજ ચીખલી તાલુકાના ઘેજ ગામના વાળંદ ફળિયામાં ઘનશ્યામ રમણભાઇ સોલંકીના રહેણાંક મકાનમાં છાપો...

ચીખલીના માંડવખડક PHCમાં પોલિયો રવીવાર: સરપંચની અધ્યક્ષતામાં બાળકોને રસીકરણ..

0
ચીખલી: માંડવખડક ગામમાં અને આસપાસના ગામોના પોલિયો જેવા રોગોને રોકવા માટે ચલાવવામાં આવતા પોલિયો રવીવાર અંતર્ગત આજે માંડવખડક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) પર ગામના...

નવસારીના કંબાડા ગામમાં જમીન સંપાદન માટે મળેલા ₹56.40 લાખની રકમ હડપી લેવા બદલ બે...

0
નવસારી: નવસારીના કંબાડા ગામમાં જમીન સંપાદન પેટે મળેલા ₹56.40 લાખની રકમ હડપી લેવા બદલ બે વ્યક્તિઓ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. 73 વર્ષીય વૃદ્ધની...

ખેરગામ ASI દિવ્યેશભાઈ બંળવતભાઈ પટેલ 1 લાખની લાંચ લેતા ઝડપાયો: દારૂના કેસમાં માર ન...

0
ખેરગામ : ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મદદનીશ હેડ કોન્સ્ટેબલને રૂપિયા 1 લાખની લાંચ લેતા રંગેહાથ...

સિંણધઇ સરપંચની ચક્રવાત પીડિતોના નામે લાખોની છેતરપિંડી કર્યાની વાંસદા પોલીસને ફરિયાદ.. ઉનાઈ સરપંચે કહ્યું.....

0
વાંસદા: થોડા દિવસો અગાઉ આવેલા વાંસદા તાલુકાના સિંણધઇ ગામમાં ચક્રવાતમાં લોકોને ભારે હાલાકી ઉભી થયાના દ્રશ્યો સામે આવ્યા હતા જેને લઈને વાવઝોડામાં પ્રભાવિત લોકોની...

નવસારી પાલિકા ફૂલ હારમાંથી અગરબત્તી બનાવશે

0
નવસારી: નવસારી મહાનગરપાલિકાના સેનેટરી વિભાગે એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. આ પહેલ અંતર્ગત, ધાર્મિક સ્થળો અને લોકો દ્વારા ભગવાનને અર્પણ કરાયા બાદ ફેંકી...

વલસાડના સરોધીમાં બિસ્માર રસ્તા પર ફસાયેલી કાર કાઢવા ગયેલા યુવકોની અટકાયત..પોલીસ કાર્યવાહીથી ગામલોકોમાં રોષનો...

0
વલસાડ: વલસાડના સરોધી ગામમાં બિસ્માર રસ્તા પર ફસાયેલી કારને બહાર કાઢવા ગયેલા કેટલાક યુવકોની પોલીસે અટકાયત કરી હતી. આ ઘટનાને પગલે ગામલોકોમાં ભારે રોષ...

નવસારીની રોટરી આઇની સંત પુનિત બેંકને 34 હજારથી વધુ ચક્ષુદાનમાં મળ્યા‎..

0
નવસારી : માણસને માટે જે રીતે ‘રક્તદાન’, ‘દેહદાન’ જરૂરી છે તેજ રીતે ‘ચક્ષુદાન’ પણ ખુબ જ મહત્ત્વનું દાન છે. સમાજના ઘણાં લોકો અકસ્માત યા...

નવસારીમાં રીક્ષા અને અન્ય વાહનોના પાર્કિંગથી એસટી બસ ડ્રાઇવરો-રાહદારીઓ ભારે હાલાકી..

0
નવસારી: નવસારી ST બસ ડેપોના પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો પર રિક્ષા ચાલકો અને ખાનગી વાહનો દ્વારા આડેધડ પાર્કિંગ કરવાના કારણે બસ ચાલકોને મુશ્કેલીનો...