વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની કોરોના સંક્રમણ અટકાવવા ગામે- ગામની મુલાકાત
વાંસદા: હાલમાં વાંસદા તાલુકાના કોવીડ 19ના વધુ પડતા થયેલા સંક્રમણના અટકાવવા વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા ગામે ગામમાં જઈ કોરોના અંગે જનજાગૃતિની કરવાની એક...
વાંસદાના યુવાઓ દ્વારા કોરોનાના કપરા કાળમાં સમાજસેવાનું ઉમદા અને સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય
વાંસદા: વર્તમાન સમયમાં વાંસદા તાલુકામાં કોરોનાનું સંક્રમણ સ્થાનિક લોકોમાં મોટાપાયે ફેલાયું છે ત્યારે વાંસદા તાલુકાના સેવાભાવી યુવાનો અલગ અલગ રીતે કોરોના દર્દીઓ મદદ કરી...
વાંસદા ગ્રામ પંચાયત દ્વારા સરકારી કુમાર શાળા ખાતે કોવીડ વોર્ડની કરવામાં આવી વ્યવસ્થા !
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકા ખાતે ૧૨ દિવસના લોકડાઉન બાદ ૧૪ દિવસ માટે બપોરના ૨ વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉનની રણનીતિ કોરોના સંક્રમણને અટકાવવા માટે બનાવવામાં...
આવનારા દિવસોમાં કોરોનાના લીધે ડોકટરો અને નર્સોની થનારી અછતની સ્થિતિની કલ્પના કરી જુઓ !
વાંસદા: રાજ્યમાં કે દક્ષિણ ગુજરાતના પ્રદેશમાં આગામી સમયમાં કોરોના મહામારીને લીધે ઓક્સિજન બોટલ વેન્ટીલેટર, આઈસીયુ બેડ કે વેક્સીનની કટોકટીની સ્થિતિ તો થશે જ પણ...
વાંસદા તાલુકાના બોર્ડરના ગામોની કોરોનાની સ્થિતિનું અનંત પટેલ દ્વારા નિરીક્ષણ !
વાંસદા: વાંસદા તાલુકાના બોર્ડર વિલેજ માનકુનીયા વાંગણ નીરપણ ચોરવાણી ખાંભલા આંબાપાણી જેવા મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા ગામોમાં કોરોનાનો સંક્રમણ વધવા પામ્યું છે વાંસદા ચીખલીના...
વાંસદાના મનપુર ગામની પ્રાથમિક શાળામાં કોરોના સંક્રમિત માટે આઈસોલેશમ રૂમનો પ્રારંભ !
વાંસદા: વર્તમાન સમયની કોરોના મહામારીની પરિસ્થિતિને પોહચી વળવા વાંસદા તાલુકાના ઘણાં ગામોમાં વિવિધ ગ્રામજનો દ્વારા પગલાં લેવાય રહ્યા છે. ગતરોજ વધતા જતાં કોરોના સંક્રમણને...
વાંસદા કોલેજનું રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત કોરોના વેક્સીન રસીકરણ રજીસ્ટ્રેશન અભિયાન શરુ !
વાંસદા: ગતરોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંસદા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત કોરોના વેક્સીન રસીકરણ રજીસ્ટ્રેશન અભિયાન સ્થાનિક વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું જેમાં...
મારી માતાના મૃત્યુ માટે જિલ્લા કલેકટર, મુખ્યમંત્રી અને વડાપ્રધાન જવાબદાર છે !
વાંસદા: હાલમાં કાળ મુખી કોરોના પોતાના કહેર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફેલાવી રહ્યો છે ત્યારે ગતરોજ વાંસદાના પોઝિટિવ દર્દીએ સોશિયલ મીડિયામાં વીડિયો વહેતો કરી પોતાની...
ગણદેવીના ખાપરાવાડા ગ્રામપંચાયતનો સિંચાઈ વિભાગના સરકારી બાબુઓ પર ભ્રષ્ટાચારનો આરોપ !
ગણદેવી: વર્તમાન સમયના કોરોનાના કપરા કાળમાં બધા જ લોકોનું ધ્યાન આ મહામારીથી બચવામાં છે આવા દુઃખદ ઘડીએ પણ અમુક સરકારી બાબુઓ ભ્રષ્ટાચાર કરી પોતાનો...
વાંસદા કોટેજમાં સાંસદની ગ્રાન્ટમાંથી ફાળવાયેલા ઓક્સિજનના બે ટેન્કથી દર્દીઓમાં હાશકારો !
વાંસદા: છેલ્લા કેટલાય દિવસથી વાંસદા તાલુકામાં કોરોના દર્દીઓ ઓક્સિજનની સુવિધાના અભાવે કેટલાય લોકોના અપમૃત્યુ થઇ રહ્યા હતા ત્યારે ગતરોજ વાંસદા કોટેજ હોસ્પિટલને સાંસદ ડો.કે.સી.પટેલે...















