ચીખલીના ડીજે સંચાલકોએ રેલી યોજી મામલતદારને આપ્યું આવેદપત્ર

0
ચીખલી: ચીખલી તાલુકા ડીજે એસોસિયેશન દ્વારા આજરોજ બગલાદેવ મંદિરથી લઈને ચીખલી ડેપો સુધી રેલી યોજવામાં આવી હતી. જ્યાં રેલી સમાપન કરીને ડીજેના સંચાલકો દ્વારા...

વાંસદામાં વરસાદના વિરામ બાદ વાતાવરણમાં બદલાવ થતાં લોકજનમાં હાશકારો

0
નવસારી: મેઘરાજા ધીમે ધીમે વિદાય લઇ રહ્યા હોય એવું લાગી રહ્યું છે ગઈકાલે વરસાદી વાતાવરણની સાથે વાંસદાના સમગ્ર પંથકમાં ઝરમરીયો વરસાદ વરસી રહ્યો હતો...

નવસારીમાં મુંબઈ થી નિઝામુદિંન જતી અગસ્ત ક્રાંતિ ટ્રેનની અડફેટે આવતાં પાંચ ગાયોના મોત: મોટી...

0
નવસારી: ગતરોજ નવસારીમાં 12953 નંબરની મુંબઈ થી નિઝામુદિંન જતી અગસ્ત ક્રાંતિ ટ્રેનની અડફેટે પાંચ ગાયો આવી જતા પેસેન્જરોના શ્વાસ અધ્ધર થયા હતા સદભાગ્યે મોટી...

નવસારી વિજલપોર સીટી બસ વિભાગે ભાઈ-બહેનના પ્રેમના તહેવાર રક્ષાબંધન પર આપી અનોખી ભેટ

0
નવસારી: ભારતીય સંસ્કૃતિમાં જોઈએ તો અનેક તહેવારો અને ઉત્સવોની લોકો ઉજવણી કરતાં હોય છે તેમાં પણ ખાસ કરીને ભાઈ-બહેનના નિ:સ્વાર્થ પ્રેમનો તહેવાર રક્ષાબંધનનો છે...

રક્ષાબંધનના દિવસે BTTSના ભાઈઓનું વચન છે કે સમાજની બહેનનું શોષણ કરનાર વ્યક્તિ બક્ષવામાં નહિ...

0
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પિપલખેડ ગામમાં બનેલ ઘટનામાં ભોગ બનનાર આદિવાસી દિકરીના ઘરે ગતરોજ BTTS સંગઠનના આગેવાનો દ્વારા જઈ મુલાકાત કરવામાં આવી હતી...

વાંસદા તાલુકાના રાખડીના બજારોમાં જોવા મળ્યો મંદીનો માહોલ

0
વાંસદા: આપણી સંસ્કૃતિમાં વિવિધ ઉત્સવો અને તહેવારો ઉજવાય છે તેમાંય ખાસ કરી નાળિયેરી પૂનમના દિવસે ભાઇ બહેનના પવિત્ર બંધન રક્ષાબંધન ના દિવસે બહેન ભાઇની...

ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પીઆઈ અજીતસિંહ વાળાએ ફરી આગોતરા માગ્યા જામીન

0
ચીખલી: બહુચર્ચિત ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં બે આદિવાસી યુવકોના શંકાસ્પદ આપઘાત પ્રકરણમાં આરોપી પોલીસ કર્મીઓ અજીતસિંહ વાળા અને પોલીસકર્મી રામજીએ નવસારીની કોર્ટમાં આગોતરા જામીન...

આદિવાસી યુવતીને વાંસદા પોલીસ સ્ટેશનમાં ન્યાય મળવાની આશા ધુંધળી દેખાતા જિલ્લા પોલીસ વડાને કરી...

0
વાંસદા: નવસારીના વાંસદાના પિપલખેડની યુવતીનો આક્ષેપ મહેસાણાના આરોપીને બચાવવા પોલીસે હળવી કલમ લગાવ્યાનો ભોગ બનનાર યુવતીએ નવસારી જિલ્લા પોલીસ વડાને સોગંદનામા સાથે અરજી કરી...

વાંસદામાં કલાત્મક તાજીયા સાથે હજરત ઈમામ હુશૈનની યાદમાં મહોરમ પર્વની ઉજવણી

0
વાંસદા: ગતરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં મુસ્લિમ સમુદાયનો પવિત્ર મનાતો તહેવાર મહોરમ પર્વ નિમિત્તે હજરત ઈમામ હુશૈનની યાદમાં ‛યા હુસેનના’ નારા સાથે મર્હોરમ પર્વે...

વાંસદામાં મેઘમહેરના પગલે ધરતીપુત્રોમાં ખુશી..

0
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઝરમરીયો વરસાદ વરસી રહ્યા હતો પણ ગતરોજ બુધવારે પડેલ ધોધમાર વરસાદનાં પગલે વાંસદા વિસ્તારના આવેલ નદીઓમાં...