વાંસદા તાલુકામાં ૪૫ વર્ષથી વધુ વયના લોકોને કોવિડ-19 રસીકરણનો શુભારંભ
                    વાંસદા: ૧ પહેલી એપ્રિલથી દેશભરમાં જયારે ૪૫ વર્ષથી વધુ વયના લોકોને કોરોના વેક્શીન આપવાનું શરુ કરવામાં આવ્યું છે ત્યારે આજે ૧૦:૦૦ વાગ્યે નવસારીમાં પણ...                
            જાણો: ક્યાં વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં અચાનક લાગી આગ: લોકોમાં ભયનો માહોલ !
                    ચીખલી: ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે ભયંકર ગરમીનો અહેસાસ લોકોને થઇ રહ્યો છે આવા સમયે ગત રોજ ચીખલીમાં પાણીની ટાંકી સામે ખેરગામ રોડ ઉપર...                
            નવસારીમાં છેલ્લા 4 દિવસમાં પડેલી કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ
                    નવસારી: વર્તમાન સમયમાં સ્થાનિક સ્તરે ક્રમશ ખુબ જ ગરમીમાં વધારો થઈ રહ્યો છે. ગતરોજ બપોરે પારો ૩૯.૫ ડિગ્રીએ પહોંચી ગયો છે. નવસારી પંથકમાં હાલના...                
            વાંસદાના પોલીસ સ્ટેશનમાં ૨૩ માર્ચે શહીદ સૈનિકોને યાદમાં રક્તદાન શિબિરનું થયું આયોજન
                    વાંસદા: ૨૩ માર્ચ શહીદ દિને નિમિત્તે દેશમાં વિવિધ જગ્યાએ જુદી જુદી રીતે મનાવવામાં આવે છે ત્યારે ગતરોજ ઈંડિયન્સ રેડક્રોસ સોસાયટી વાંસદાના સંયુક્ત ઉપક્રમે જે.સી.આઈ...                
            વાંસદાના અંકલાછ ગામમાં વલસાડના પ્રેમી પંખીડાઓએ કરી આત્મહત્યા !
                    વાંસદા: હાલના સમયમાં નજર નાખવામાં આવે તો સ્થાનિક સ્તરે દિવસે-દિવસે અકસ્માત અને આત્મહત્યાના કિસ્સાઓ ખુબ મોટા પ્રમાણમાં બનવા લાગ્યા છે આવો જ એક આત્મહત્યાનો...                
            નવસારી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાનું આયોજન
                    નવસારી: કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ નવસારી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં ગુજરાતી વહીવટી સેવા વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા વર્ગ...                
            વાંસદાના સુખાબારી ગામમાં થયો અકસ્માત: એક ઘાયલ એકનું મોત !
                    વાંસદા: વર્તમાન સમય અકસ્માતોનો સિલસિલો સ્થાનિક સ્તરે થમવાનું નામ નથી લઇ રહ્યા ત્યારે વાંસદા તાલુકામાં આવેલ સુખાબરી ગામના ડુંગરી ફળીયામાં સબ સેન્ટર પાસે ગત...                
            વાંસદાના પાલગભાણ ગામના યુવકે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું !
                    વાંસદા: વર્તમાન સમયમાં આત્મહત્યા મોટા પ્રમાણમાં જોવા મળી રહી હતી ત્યારે વાંસદા તાલુકાના પાલગભણ ગામના ચોકી ફળીયામાં રહેતા સુમનભાઈ લીંમજીભાઈ કોટવાળીયા અગમ્ય કારણસર આત્મહત્યાની...                
            વાંસદા ખડકાળા પાસે કમકમાટી ભર્યો અકસ્માત: ત્રણ યુવાનોના મોત
                    વાંસદા: વાંસદા ચીખલી રોડ પર આવેલા ખડકાળા સર્કલની નજીક ટર્નિગ પાસે આજે સવારે ૧૧:૦૦ વાગ્યાની આસપાસ આઈસર ટેમ્પો અને હોરનેટ બાઈકનો અકસ્માત થયો હતો...                
            વાંસદાના પીપલખેડ ગામને ડિજીટલ ગામ બનાવવાની વાતો થઇ વહેતી !
                    વાંસદા: ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયે 31મી ઓક્ટોબર, 2018ના રોજ ડિજીટલ વિલેજ પાયલોટ પ્રોજેક્ટના હેઠળ પાયલોટ પ્રોજેક્ટ અમલીકરણ ડિજીટલ વિલેજ નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં...                
            
            
		














