ચીખલીમાં રાનકુવા હાઈસ્કૂલમાં 25 લેપટોપ ફાળવી ટેલી અભ્યાસક્રમ કરાયો કાર્યરત
ચીખલી: મિશન સ્કૂલ ઓફ એકસલેન્સ અંતર્ગત લોકભાગીદારી દ્વારા પ્રથમ ફાઉન્ડેશન ખારેલ દ્વારા રાનકુવા હાઈસ્કૂલમાં 25 લેપટોપ ફાળવી ટેલી અભ્યાસક્રમની શરૂવાત કરવામાં આવી છે બી.એલ.પટેલ...
ચીખલીમાં શ્રી જ્ઞાનકિરણ ઢોડીયા જ્ઞાતિ મંડળ સુરખાઈ ખાતે ખેડૂતોના પ્રશ્નો અને માર્ગદર્શન માટે યોજાશે...
ચીખલી: આપણા આદિવાસી વિસ્તારમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાના ઉદ્દેશથી સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યની કૃષિ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રશ્નો અને માર્ગદર્શન મળી રહે એ...
વાંસદામાં ખાલી પડેલી ઝરી પંચાયત બેઠક પર ગરમાયું રાજકારણ: કેમ ? જાણો
વાંસદા: હાલમાં કોરોના કાળમાં અવસાન પામેલા 28-ઝરી ગામના સરપંચની ખાલી પડેલી સીટ પરથી ગતરોજ ગામના માજી સરપંચે મામલતદાર ઓફિસમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને...
જાણો: ક્યાં ક્રેટા કાર ઓવરબ્રિજ રેલિંગ ચઢી જતાં જોનારાના શ્વાસ થયા અધ્ધર !
ખારેલ: નવસારી જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો સતત વધી રહ્યો છે ત્યારે ગતરોજ ખારેલમાંથી પસાર થતાં NH 48 પર ક્રેટા કાર અને ટ્રક વચ્ચેના અકસ્માત બાદ...
ચીખલીમાં કૂકેરીના માધાતળાવની વર્ગશાળા બંધ કરતાં લોકોની ધારાસભ્ય અનંત પટેલને ફરિયાદ
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામના માઘાતળાવ ફળીયામાં આવેલ 75 વર્ષ જૂની વર્ગશાળાને તાળા મારી દેતા ત્યાંના અગેવાનો અને વાલીઓ દ્વારા ચીખલી-વાંસદાના ધારાસભ્ય...
ચીખલીના રાનકુવા આરોગ્ય કેન્દ્રમાં પ્રધાનમંત્રી જન્મદિન નિમિત્તે 100% રેકોર્ડબ્રેક મેગા કોરોના વેક્સિનેશન
ચીખલી: આજરોજ ચીખલી તાલુકના રાનકુવા ગામના આરોગ્ય કેન્દ્ર પર ગુજરાતના સમગ્ર પંથકમાંની જેમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના 71માં જન્મદિન નિમિતે મેગા કોરોના વેક્સિનેશનમાં રેકોર્ડબ્રેક...
ગુજરાત સરકારમાં નરેશ પટેલ કેબિનેટ મંત્રી બનતાં તેમના મત વિસ્તારમાં સર્જાયો દિવાળીનો માહોલ
ચીખલી: ગતરોજ જ્યારે ગુજરાતના નવા મંત્રી મંડળમાં નવસારીની ગણદેવી બેઠક પરના ધારાસભ્ય નરેશ પટેલે કેબિનેટ મંત્રી તરીકે નરેશ પટેલે શપથ લીધા અને તેમને...
બીલીમોરામાં ભારતીય જનતા પાર્ટીએ કર્યુ Covid-19 રસીકરણનો મેગા કેમ્પનું આયોજન
બીલીમોરા: આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશની જેમ નવસારીના બીલીમોરા ટાઉનમાં પણ બીલીમોરા ભારતીય જનતા પાર્ટી દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં Covid-19 રસીકરણનો મેગા...
વાંસદાના કયા ગામમાં બે થી ત્રણ વખત રીક્ષાએ મારી પલ્ટી: જાણો શું છે સમગ્ર...
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના બારતાડ ગામના ડુંગરી ફળિયાની રીક્ષા અંકલાછ બસસ્ટેડથી થોડા આગળ રીક્ષા ચાલકના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેવાના કારણે હાઈવે નંબર 56ની...
નવસારીના આદિજાતિ મોર્ચાની ચીખલીના સુરખાઈ જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન ખાતે યોજાઈ બેઠક
ચીખલી: ગતરોજ નવસારીના ચીખલી તાલુકાના સુરખાઈ ગામમાં આવેલા જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન ખાતે આદિજાતિ મોર્ચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી જિલ્લાના...
















