નવસારી જિલ્લામાં જાણો કેટલી ગ્રામ પંચાયતો થઇ સમરસ: વાંસદા અને ખેરગામ તાલુકા કેટલી ?
નવસારી: ગતરોજ ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસ ચિત્ર સ્પષ્ટ થયેલા ચિત્ર મુજબ નવસારી જિલ્લામાં યોજાનાર 308 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 35 ગ્રામ પંચાયતો સમરસ થઇ...
ચીખલીના કુકેરી ગામમાં વીજકંપનીની બેદરકારીએ નિર્દોષ મુકાદમનો જીવ લીધો ! જાણો સમગ્ર ઘટના
ચીખલી: ચીખલી તાલુકાના કુકેરી ગામે વાત્સલ્ય ધામ આશ્રમની સામે નવાનગર ખાતે રવિવારે સાંજના સમયે શેરડી ભરેલી ટ્રક પસાર થતા હતા ત્યારે વીજકંપનીની બેદરકારીને કારણે...
વાંસદામાં તાલુકામાં સરપંચ પદ માટે 240 અને વોર્ડના સભ્ય પદ માટે 1159 ઉમેદવારોના ભરાયા...
વાંસદા: હાલમાં નવસારી જિલ્લામાં ચૂંટણીનો માહોલ છેલ્લા 5 દિવસથી જોવા મળી રહ્યો છે ત્યારે વાંસદા તાલુકા પંચાયતમાંથી મળેલી જાણકારી પ્રમાણે અત્યાર સુધીમાં કુલ સરપંચ...
હજારો લોકોને નવજીવન આપનાર ચીખલીના રાનવેરીક્લ્લાના ભીખુભાઈના મૃત્યુથી લોકોમાં શોકનો માહોલ
ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા માતા ફળિયાના રેહવાસી ભીખુભાઈ વજીરભાઈ જેઓની પ્રકૃતિ પરની શ્રદ્ધા અને પોતાના હાથના જાદુથી અસંખ્ય લોકોના ઝેરી જાનવરના દંશથી જીવન...
વાંસદાના વાંગણ ગામમાં ગ્રામિણ હાટ બજારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ જાણો: શું કરી સક્રિય કામગીરી...
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના વાંગણ ગામમાં ગ્રામિણ હાટ બજાર દરમિયાન આરોગ્ય ટીમ દ્વારા ગામના દુકાનદરો, ગ્રાહકો અને ગ્રામજનોને આ કોરોના મહામારીના સમયમાં આરોગ્યલક્ષી સમજ...
૩૦ વર્ષના યુવાન પર અકસ્માતે જીવંત વીજતાર પડતા થયું અપમૃત્યુ; જાણો સમગ્ર ઘટના
નવસારી: ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે' ની પંક્તિને સાર્થક કરતો હોય એવો એક કિસ્સો નવસારી જિલ્લાના મહુડી ગામ પાસે ખેત-પેદાશ પર...
વાંસદા ગ્રામ પંચાયત બેઠક પર ચૂંટણીમાં માહોલ ગરમાશે: લોકચર્ચા !
વાંસદા: ગતરોજ કાતર સિમ્બોલની પેનલના સરપંચ અને વોર્ડ નંબર 16 ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં એમના સમર્થકોને લઈને આદિવાસી વાજિંત્રો અને ઢોલ નગારા સાથે રેલી...
ગોપાલ ઈટાલીયાની ભાજપ કોંગ્રેસના ખોટા અને ખોખલા વાયદાઓમાં ન ફસાવવા માંડવખડકના ગ્રામજનોને અપીલ
ચીખલી: ગ્રામ પંચાયતની ચુંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ગતરોજ ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં સાંજના ૭:૩૦ કલાકના સમયગાળામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંમેલન અને...
વાંસદા તાલુકાના ઉનાઈ મંદિરને 24 કલાક ખુલ્લું મુકવા લોક માંગ !
વાંસદા: આપણા વિસ્તારોમાં કોરોના સંક્રમણ બાદ સરકારની ગાઈડલાઇન પ્રમાણે અનેક મંદિરો ખુલ્લા મુકાયા છે ત્યારે વાંસદા તાલુકાના પવિત્ર યાત્રાધામ ઉનાઈ મંદિરે સુવિધાના અભાવે ગ્રામવાસીઓ...
જાણો કયાં: યુવાન સગીરા સાથે હિન્દૂ ધર્મના નામ વારંવાર માણતો રહ્યો શરીરસુખ.. અને પછી
ખેરગામ: આપણા વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ યુવતીઓને ફસાવી તેમની સાથે દુષ્કર્મની ઘટનાઓ હવે ધીમે ધીમે સામે આવી રહીં છે ત્યારે ગતરોજ ખેરગામ તાલુકામાં 14...
















