વાંસદાના ચારણવાડામાં વન અધિકાર જમીનમાં લેવલિંગ કરવાનો ગુનોમાં જીસીબી વનવિભાગ દ્વારા કરાયું કબજે

0
વાંસદા: ચારણવાડા ગામે ફાળવેલી જંગલ ખાતાની જમીનમાં જેસીબીથી ખોદકામ કરાતા વન અધિકાર ધારા હેઠળ મળેલી જમીનમાં લેવલિંગ કરવાનો ગુનો નોંધાતા વન વિભાગે જંગલ જમીનનું...

ખેરગામમાં ડૉ. આંબેડકરજીની 131 જન્મજયંતિ નિમિતે યોજાઈ બાઈક રેલી.. જુઓ વિડીયો

0
ખેરગામ: આજરોજ વિશ્વરત્ન અને મહામાનવ ડો.ભીમરાવ આંબેડકરજીની 131 અને મહાત્મા જ્યોતિબા ફૂલેજીની 11/4 ના રોજ 195 મી જન્મજયંતિ નિમિતે પીઠા ગામના RMSના રાષ્ટ્રીય પ્રમુખ...

વાંસદા તાલુકાની સરકારી લાખાવાડી પ્રાથમિક શાળાનું ગૌરવ: જાણો કોણ ?

0
નવસારી: વર્તમાન સમયમાં યોજાયેલ રાજય પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની સરકારી શાળા લાખાવાડી પ્રાથમિક શાળાની ધોરણ 6 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નિધીકુમારી...

Decision News ઈફેક્ટ: બીલીમોરાની પ્રાથમિક કન્યા શાળામાં બાળકોના આધારકાર્ડના લીધેલા રૂપિયા વાલીઓને પરત કરાયા

0
નવસારી: ગતરોજ બીલીમોરા કન્યા શાળા પ્રાથમિક સ્કુલના આચાર્ય દ્વારા બાળકોના વાલીઓ પાસેથી શાળામાં આધારકાર્ડ અપડેટ કરવા માટે 100 રૂપિયા વસુલવામાં આવ્યાની ઘટના સામે આવી...

ચીખલીના ખરોલી, રાનવેરીકલ્લા, રાનવેરીખુર્દ જેવા ગામોમાં PNG ગેસની સુવિધા ઉભી ન થતાં લોકોમાં આક્રોશ

0
ચીખલી: હાલમાં ચીખલીના ખરોલી, રાનવેરીકલ્લા, રાનવેરીખુર્દ સહિતના ગામોમાં ઘર વપરાશના પીએનજી ગેસ જોડાણની સુવિધા ઉપલબ્ધ બની નહિ જેને લઈને નેચરલ ગેસની સુવિધા માટે અનેક...

બીલીમોરાની કન્યા શાળાના બાળકો પાસેથી આધારકાર્ડના અપડેટ માટે થઇ રહ્યા છે ઉઘરાણા.. જુઓ વિડીયો

0
બીલીમોરા: આજરોજ બીલીમોરા કન્યા શાળા પ્રાથમિક સ્કુલના આચાર્ય દ્વારા બાળકોના વાલીઓ સાથે ગેરવર્તણુંક અને શાળામાં આધારકાર્ડ અપડેટ કરવા આવેલ બાળકોના વાલીઓ પાસેથી 100 રૂપિયા...

દેશમાં સ્ત્રીઓ અને અછૂતો માટે શિક્ષણના દ્વાર ખોલનારા જ્યોતિબા ફૂલેની જાણી-અજાણી વાતો..

0
વાંસદા: વિદ્યા વિના મતિ ગઈ, મતિ વિના નીતિ ગઈ, નીતિ વિના ગતિ ગઈ, ગતિ વિના સંપતિ ગઈ, સંપતિ વિના શુદ્ર થયો નાસીપાસ, આટલો બધો...

ચીખલીના વડપાડા ગામમાં ગ્રામ પંચાયતના નવા મકાનનું થયું ખાર્તમુહૂર્ત

0
ચીખલી: વર્તમાન સમયમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ગામડાઓમાં નવા ચુંટાયેલા સરપંચો ગ્રામવિકાસના કામોનો આરંભ કરી ચૂકયા છે ત્યારે વડપાડા ગ્રામ પંચાયતનું નવું મકાન બનાવવા...

સમસ્ત આદિવાસી સમાજ ગુજરાતના પ્રમુખ ડૉ પ્રદિપ ગરાસિયાએ ગુજરાતના શિક્ષણ મુદ્દે શું કહ્યું.. જુઓ...

0
ચીખલી: ગુજરાતમાં હાલમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા શિક્ષણ મુદ્દે અપાયેલા નિવેદનને લઈને લ્કોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાતના પ્રમુખ...

વાંસદાના ઘોડમાળ ગામમાં રામનવમી મહાપર્વનું ગ્રામજનો દ્વારા ભવ્ય આયોજન

0
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના ઘોડમાળ ગામના ઉપલા ફળિયામાં આવેલા શ્રીરામ મંદિરમાં 50 વર્ષોથી ઉજવાતો રામનવમી મહોત્સવ આ વર્ષે પણ ચૈત્ર સુદ નોમને રામનવમી મહાપર્વનું...