12 સામાન્ય પ્રવાહમાં ખેરગામની જનતા માધ્યમિક શાળાનું નામ રોશન કરતાં ડુંગરાળ પ્રદેશના વિદ્યાર્થીઓ..
ખેરગામ: આજરોજ ગૂજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આજે જાહેર...
ખેરગામની બહેજ શાળામા દિવાળીબેન ટ્રસ્ટ અને દેસાઈ ફાઉન્ડેશન દ્વારા યોજાઈ ઉનાળુ શિબિર
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના બહેજ ગામમાં ઉનાળું રજાઓમાં આદિવાસી વિસ્તારના બાળકોના સર્વાંગી વિકાસ માટેનું તાલીમપર્વ બહેજ ગામની પ્રાથમિક શાળામાં ચાર દિવસીય ગ્રિષ્મ બાળ શિબિરની...
વાંસદાના મોટી ભમતી ગામના આંગણવાડીના બાળકોને PI કિરણ પાડવીએ કર્યું દેશીહિસાબ અને ફળોનું વિતરણ..
વાંસદા: આજરોજ PI અને સમાજના ઉત્થાનમાં હંમેશા મથતાં કિરણ પાડવી દ્વારા નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાનાં મોટી ભમતી ગામમાં આવેલી આંગણવાડીમાં શિક્ષણની પા પા પગલી...
વાંસદાની હનુમાનબારી ચાર રસ્તા પર પકડાયો ચોર: લોકોએ ચખાડયો બરાબરનો મેથીપાક: જુઓ વિડીયો
વાંસદા: ચોરીની ઘટના રાત્રીએ બને એ તો માન્યામાં આવે આજે વાંસદાના હનુમાનબારી ચાર રસ્તા પર ધોળા દિવસે ઓમ મશીનરીની દુકાનમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકના...
કોંગ્રેસ-ભાજપના વડાઓ આદિવાસી સમાજના પ્રશ્નોની BTP આગેવાનો સાથે ચર્ચા કરે- પંકજ પટેલ: જુઓ વિડીયો
નવસારી: ભારતીય ટ્રાઇબલ પાર્ટીના આગેવાનો દ્વારા ભાજપના વડા મોદી અને કોંગ્રેસના વડા રાહુલને સમાજના પ્રશ્નોના નિરાકરણ કરાવવા રૂબરૂ મુલાકાત આપવા તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં...
આદિવાસી સમાજમાં ભારે રોષ, LCBના PIને સસ્પેન્ડ કરવા ખેરગામમાં રાજ્યપાલને સંબોધીને આપ્યું આવેદનપત્ર
આજ રોજ ખેરગામમાં આદિવાસી આગેવાનો અને સરપંચો દ્વારા વાંસદા-ચીખલી વિધાનસભાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ સાથે લુન્સીકૂઇ મેદાન ખાતે GEB આઉટસોર્સિંગના કર્મચારીઓના હક અધિકારની માગણી...
ચીખલીમાં અનંત પટેલનું ગળું દબાવનારા PI વિરુદ્ધ અટ્રોસિટી એક્ટ લગાવી સસ્પેન્ડ કરવાની માંગ સાથે...
ચીખલી: આજરોજ ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નવસારી એલસીબીના PI ને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં LCB ના PI દીપક...
વાંસદામાં હોટલ માલિકે કાયદો હાથમાં લઇ માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિને માર્યો ઢોર માર.. જુઓ...
વાંસદા: ગતરોજ સાંજના 6 થી 7 ના સમયગાળા દરમિયાન વાંસદાના ખાટાઆંબા ગામના મણીલાલ નામક માનસિક અસ્વસ્થ વ્યક્તિને અજાણ્યા કારણોસર વાંસદાની જાણીતી હોટલના માલિકે હનુમાનબારી...
વાંસદાની પોલીસ આવી હરકતમાં.. ૧ લાખનો દારુ અને બુટલેગરને દબોચ્યો..
વાંસદા: કોણ કહે છે ગુજરાતમાં દારુબંધી છે સેલવાસ અને દમણથી અનેક બુટલેગરો દારૂના જથ્થાની હેરફેર કરતાં હોય છે અને યુવાનોને નશાના રવાડે ચઢાવે છે...
આદિવાસી કવિઓનું ‘દક્ષિણ ગુજરાતનાં આદિવાસી હાલરડાં’ નામનું પુસ્તકનું થયું પ્રકાશિત..
વાંસદા: દક્ષિણ ગુજરાતના વાંસદા તાલુકામાં આવેલ ઘુસમાઇમાડી–ચાંદસૂર્યા મંદિર ખાતે ડૉ.પ્રીતેશ ચૌધરી, ડૉ. કમલેશ ગાયકવાડ, પ્રા. દિપેશ કામડી દ્વારા સંપાદન–અભ્યાસ પામેલા “દક્ષિણ ગુજરાતનાં આદિવાસી હાલરડાં”...
















