ચીખલીના રાનવેરીકલ્લા પ્રા.શાળામાં શિક્ષકની જગ્યા ઓપન કરી વિદ્યાર્થીઓના હિતમાં ભરતી કરવા શિક્ષણ અધિકારીને સરપંચશ્રીએ...
ચીખલી: નવસારીના ચીખલી તાલુકાની રાનવેરીકલ્લા ગામની પ્રા.શાળામાં શિક્ષકની ઘટ હોવાના કારણે આ જગ્યા ઓપન કરી વિદ્યાર્થીઓના હિતમાં ભરતી કરવા શિક્ષણ અધિકારીને ગામના સરપંચશ્રી દ્વારા...
4 મે ના રોજ આદિવાસી સમાજને અસરકારક સળગતા સવાલોની ચીખલીના ઘોડવણી ગામમાં થશે ચર્ચા..
ચીખલી: ગઈકાલે ચીખલી તાલુકાના ઘોડવણીના ઉતારા ફળીયામાં શિક્ષણ બેરોજગારી મોંઘવારી ખાનગીકરણ EVM મશીન, લાખોની સંખ્યામાં આદિવાસી વિસ્તારોમાં ડેમો જેવી અનેક પ્રકારની સમસ્યાઓથી વિસ્થાપિત થવાનો...
ખેરગામમાં સદભાવના, માનવતા અને ભાઈચારા સાથે ઇદની ઉજવણી..
ખેરગામ: આજરોજ ઈદની નિમિત્તે ખેરગામ તાલુકામાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્રારા હિંદુ- મુસલમાનમાં સદભાવના અને માનવતાની સાથે ભાઈચારા ઉદાહરણ આપી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં...
લગ્નની ખુશી ખરીદવા નીકળેલા પરિવારના પાંચ વ્યક્તિઓને મળ્યું યમરાજની તેડું..
નવસારી: હાલમાં નવસારી જિલ્લામાં સતત અકસ્માતોની ઘટનાઓ બની રહી છે ત્યારે ફરી એક આક્સ્માંતની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. ગતરોજ નવસારીના કસ્બામાં ધોળાપીપલા માર્ગ...
કહેવાતા ઉજળીયાત સમાજના અમુક લેખકો અને પ્રકાશકો પોતાના લખાણોથી આદિવાસી સમાજ બદનામ કરે છે:...
નવસારી: ગતરોજ નવસારીના BTTSના પ્રદેશ મહામંત્રી પંકજ પટેલ, જિલ્લા પ્રમુખ પંકજ સી. પટેલ, એડવોકેટ પરેશ વાટવેચા, મયુર પટેલ, હિતેશ પટેલની આગેવાનીમાં આર્ટ્સના અભ્યાસના પુસ્તકમાં...
જો બકા..આને કહેવાય સરપંચ.. ચીખલી રાનવેરીકલ્લા ગામના ગ્રામજનો..
ચીખલી: મારા ગામને સ્વચ્છ રાખવું મારી ફરજ છે … આ વાક્ય છે ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામમાં સરપંચ નીરવભાઈના.. આવા વિચારશીલ સરપંચ ગામને મળે તો...
નરેશ પટેલની ખેરગામના ઘરમાં આગ લાગવાના કારણે બેસહારા બનેલા બે પરિવારની મુલાકાત..
ખેરગામ: આજરોજ ખેરગામના સરસીયા ખાતે માનનીય કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ રક્ષાબેન પટેલ પ્રાંતઅધિકારીશ્રી,મામલતદાર સાહેબશ્રી, ટીડીઓ...
ચીખલીના રાનકુવા ગામમાં AAP અને BTPની સંયુક્ત રાત્રી બેઠક: પંકજ પટેલે શું કર્યું એલાન.....
ચીખલી: ગતરોજ રાત્રી દરમિયાન ચીખલી તાલુકાના રાનકુવા ગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય ટ્રાઈબલ પાર્ટીના કાર્યકર્તાઓની 1 મે ગુજરાત સ્થાપના દિવસે ભરૂચ જિલ્લાના...
ખેરગામ તાલુકામાં ફાયરબ્રિગેડની સુવિધા ઉભી કરવાની માંગ સાથે અપાયું આવેદનપત્ર
ખેરગામ: આજરોજ ખેરગામ હાલમાં જ ત્રણ આગની ઘટનાઓ બની ચુકી છે ત્યારે તાલુકા ખાતે ફાયરબ્રિગેડની સુવિધા ઉપલબ્ધ બની રહે અને લોકોની સંપત્તિનું થતું પારાવાર...
પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન હેઠળ સરકારી ડોકટરોની સમયસુચકતા અને યોગ્ય સારવારે બે માતાના બચાવ્યા...
ચીખલી: આપણા ત્યાં ડોકટરોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે આ જ સ્વરૂપને સાર્થક કરતાં હોય એમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સરકારી ડોકટરોની ટીમે બે માતાઓને...
















