ચીખલી પોલીસ સ્ટેશનના ક્વાર્ટર્સમાં જ હે.કોન્સ્ટેબલે ખાધો ગળે ફાંસો.. કારણ અકબંધ
ચીખલી: આત્મહત્યાનો દોર ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો હોય તેમ હાલમાં જ ચીખલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે.કોન્સ્ટેબલે પોતાને ફાળવાયેલા પોલીસ ક્વાર્ટર્સમાં...
વાંસદા ગ્રામ પંચાયતમાં સરપંચ, સભ્યો અને તલાટી વચ્ચે ડખો.. છેલ્લા દોઢ મહિનાથી ગ્રામજનોના કામો...
વાંસદા: છેલ્લા ઘણાં દિવસથી વાંસદા તાલુકાની સૌથી મોટી ગણાતી ગ્રામ પંચાયત વાંસદા પંચાયતમાં ચૂંટાયેલા સરપંચ, સભ્યો અને તલાટી વચ્ચે થયેલાં ડખાને લઈને તલાટી પુર્વેશ...
જાણો: વાંસદાના કયા ગામની મહિલાએ અજાણ્યા કારણોસર ગળે ખાધો ફાંસો..
વાંસદા: આપઘાતની ઘટનાઓનું સતત વધુ રહ્યું છે ત્યારે વાંસદા તાલુકાના રવાણીયા ગામમાં કોઈ અજાણ્યા કારણોને લઈને 40 વર્ષીય પરિણીતાએ આંબાના વૃક્ષ સાથે ફાંસો ખાઈ...
પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે સંસ્થાના આદ્યસ્થાપક ચંદુબાપાની ઉજવાઈ બીજી પુણ્યતિથિ..
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે સંસ્થાના આદ્યસ્થાપક અને આસપાસના ગામોમાં શિક્ષણક્ષેત્રે, સેવાભાવી સામાજિક આગેવાન ચંદુભાઈ પટેલની બીજી પુણ્યતિથિ ઉજવણી...
વાંસદાની ઉમરકૂઇ અનાથ કન્યા આશ્રમમાં PM ના આત્મનિર્ભરતાને લઈને ગારમેન્ટ મેંકિગ તાલીમ શિબિરનું થયું...
નવસારી : વાંસદા તાલુકાના ઉમરકુઈ ગામમાં આવેલી અનાથ કન્યા આશ્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત બનાવવાના મંત્રને સાકાર કરવા ગારમેન્ટ મેકિંગ તાલીમ શિબિરનું ઉદઘાટન...
SAS દ્વારા દ. ગુજરાતની કોલેજોના વિદ્યાર્થીઓની અટકાવાયેલી સ્કોલરશીપ તાત્કાલિક ચૂકવવા કરાઈ માંગ..
ખેરગામ: સમસ્ત આદિવાસી સમાજ દ્વારા દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતાં લગભગ 8000 જેટલાં ગરીબ વિદ્યાર્થીઓની સ્કોલરશીપ હજુ જમા થઇ નથી. તે તાત્કાલિક ધોરણે...
ચીખલી હત્યા પ્રકરણમાં કોળી સમાજે શું કરી રજુવાત SP ને.. જો ન્યાય નહિ મળે...
ચીખલી: ચીખલીમાં થયેલ હત્યાનો મામલો દર દિવસે નવું સ્વરૂપ લઇ રહ્યો છે ગતરોજ કોળી સમાજના વિનલ પટેલની હત્યાના 3 આરોપીઓની ગ્રામજનોએ નવસારી એસપીને નાર્કો...
પેટ્રોલ અને ડીઝલ કે ગેસ ભરીને ચાલતી પકડો છો.. પરંતુ તમને મળે છે 6...
વાંસદા: મોટાભાગના લોકો પેટ્રોલ પંપ પર માત્ર પેટ્રોલ અને ડીઝલ ભરવા જાય છે. પણ શું તમે જાણો છો કે તમને પેટ્રોલ પંપ પર ફ્રી...
ચીખલી હત્યા કેસમાં પોલીસ રીમાન્ડમાં હત્યા કરવાનું કારણ આવ્યું બહાર.. પરિવારે શું કહ્યું..
ચીખલી: 5 દિવસ પહેલા ચીખલીમાં થયેલી નિવૃત્ત પોલીસ ASI પુત્ર વિનલ પટેલની નિર્મમ હત્યાને લઈને પોલીસે 24 કલાકમાં ત્રણેય આરોપીની ધરપકડ અને કોર્ટ પાસેથી...
વાંસદાના ગામડાઓમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો.. કેરીનો પાક થયો જમીનદોસ્ત..
વાંસદા: આજરોજ બપોર પછી વાંસદા તાલુકાનાના ગામડાઓમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને પવનના ઝાપડા સાથે ધોધમારમાં વરસાદ તૂટી પડતા ખેડૂતોનો તૈયાર થયેલો કેરીનો પાક...
















