આદિવાસી સગીરાની શારીરિક છેડતીનાં કેસમાં કોર્ટે આરોપીને 3 વર્ષની સજા ફટકારી.. જાણો સમગ્ર ઘટના
નર્મદા: શહેરોમાં તો ખરા જ પણ હવે આદિવાસી વિસ્તારોમાં પણ છેડતીના કેસો થવા લાગ્યા છે ત્યારે ગતરોજ નાંદોદ તાલુકાના સોઢલીયા ગામમાં ખેતરે કામ કરતી...
સરદાર સરોવરના 23 દરવાજા ખોલતા નદી કિનારા જાણો કયા કયા ગામોને કર્યા એલર્ટ..
નર્મદા: પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાં મેઘ તાંડવને કારણે ગુજરાતનાં ડેમોને એલર્ટ જાહેર કર્યા છે. નર્મદા કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે નર્મદા...
કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સ્વાતંત્ર્ય દિવસની પ્રથમવાર કરાઈ ઉજવણી
કેવડીયા: દેશભરમાં અનેક એવા સ્થળો છે ત્યાં પહેલી વાર સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે ત્યારે કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર અને સરદાર...
ગરૂડેશ્વરના ગાડકોઇ ગામમાં રાષ્ટ્રીય પક્ષી મોર હર ઘર તિરંગા યાત્રામાં જોડાઈ, આઝાદીની 75મી વર્ષગાંઠનો...
કેવડીયા: ભારત આઝાદીની 75મી વર્ષગાંઠનો જશ્ન મનાવી રહ્યું છે. 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસને લઇને તૈયારી પુરજોશમાં ચાલુ છે, અને હવે આ અંતિમ...
જ્યાં સુધી મનસુખ વસાવા પત્રકારોની માફી નહિ માંગે ત્યાં સુધી ભાજપના કાર્યક્રમોનો બહિષ્કાર થશે:...
ડેડીયાપાડા: ગતરોજ ડેડીયાપાડા ખાતે વેરાઈ માતાજી મંદિરે તારીખ ૦૪,ઓગસ્ટનાં રોજ ભાજપ દ્વારા જાહેર સભા યોજવામાં આવી હતી. તેમાં સાંસદ મનસુખભાઇ વસાવા દ્વારા પત્રકારોનું અપમાન...
ગરૂડેશ્વર તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી કરવામા આવી ઉજવણી..જુઓ વિડીયો
ગરૂડેશ્વર: રાજ્યભરમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ, જેમાં નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. અક્તેશ્વર ચોકડી થી નીકળેલી રેલીમાં સ્થાનિક નેતાઓ...
કેવડીયા કોલોનીનું નામ એકતાનગર માંથી ફરી કેવડીયા કરવામાં નહિ આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની...
નર્મદા: કેવડીયા ગામ અને કોલોનીનું નામ એકતાનગર કરવામાં આવ્યું છે તેને ફરી કેવડીયા નામ આપવામાં આવે એવી માંગ સાથે આજરોજ ગરૂડેશ્વર મામલતદારને અને ગુજરાત...
નર્મદામાં બધા પત્રકારો મનસુખ વસાવા કે ભાજપ સરકારના કાર્યક્રમોનો કરશે બહિષ્કાર જાણો કેમ ?...
ડેડીયાપાડા: ગઈકાલે જે સભા ભાજપ દ્વારા યોજવામાં આવી હતી, તેમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પત્રકારોનું અપમાનજનક નિવેદન કરતા અને પત્રકારો પર ખોટા આક્ષેપો કરતા...
સાગબારા તાલુકાના સેલંબા ગામમાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ માટેની તડામાર તૈયારીઓ..
સાગબારા: હવે જ્યારે થોડા દિવસોમાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના રોજ શહીદ ક્રાંતિકારી ધરતી આંબા બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ...
નર્મદા પોલીસની આત્મહત્યા મામલે દુષ્પ્રેરણાની કામગીરીમાં ભીનું સંકેલવાની કામગીરી સામે પ્રશ્નાર્થ ?? BTP ના...
નર્મદા: ડેડીયાપાડા પંચાયતમાં ફરજ બજાવતા એક કર્મચારી એ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે, આ મામલે આદિવાસી વિસ્તારમાં સક્રિય...
















