કેવડીયા ખાતે બાળ વિજ્ઞાન મેળામાં બાળકોએ ખૂબ જ અદભુત કૃતિઓ રજૂ કરી: ચૈતર વસાવા
કેવડીયા: આજે નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે જિલ્લા કક્ષાના વિજ્ઞાન બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા...
કેમ ? ફરી મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે થઇ ઉગ્ર બોલાચાલી..
નર્મદા: દક્ષિણ ગુજરાતનો એક એવો જીલ્લો જ્યાં વિવાદ થમવાનું નામ નથી લેતો.. નર્મદા જ્યાં એક બેઠકમાં ફરી એક વખત ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને...
ચૈતર વસાવાએ કહ્યું.. વન વિભાગના કારણે આદિવાસી વિસ્તારોમાં દીપડાઓના હુમલાઓ વધ્યા છે..
તિલકવાડા: ગતરોજ તિલકવાડા તાલુકાના ખાટા આષીત્રા ગામના મીત કુમાર નામના બાળક પર પર દિપડાએ હુમલો કર્યો હતો. તો આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના...
રાજપીપળા – ડેડીયાપાડા હાઈવે ઉપર ખામરનો ટર્નિંગ મૌતના ટર્નીગ સમાન..
નર્મદા: રાજપીપળા ડેડીયાપાડા હાઈવે ઉપર ખામર ગામનું હિલ ઉતરતા એક વણાંક આવે છે, જે વણાંક ની બિલકુલ બાજુ માં એક ઊંડી ખાઈ છે, જેમા...
ડેડિયાપાડાની એ.એન.બારોટ વિધાલયના લંપટ શિક્ષકે 9 ધોરણની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યાનો કિસ્સો આવ્યો...
ડેડિયાપાડા: આજરોજ ડેડિયાપાડા તાલુકામાં શિક્ષણ જગતને શર્મસાર કરતો અને ગુરુ શિષ્યના સબંધને કલંક સમાન એક લંપટ શિક્ષકનો કિસ્સો બહાર આવ્યો છે. ડેડીયાપાડા તાલુકાની એક...
ડેડીયાપાડાની EMRS શાળાના બાંધકામમાં લોલમ લોલ..15 વર્ષના બાળકો કરી રહ્યા છે કામ..સ્થાનિક તંત્ર મૌન
ડેડીયાપાડા: માલસામોટ રોડ EMRS શાળાના બાંધકામની શરૂઆત કરવામાં આવી છે. જે જગ્યાએ EMRS શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે. ત્યાંના કમ્પાઉન્ડમાં હાલ એક ખેતર છે...
ચૈતર વસાવાની ચીમકીની અસર.. ફેક નર્સિંગ કોલેજ માં કામલના સંચાલક ડો. અનિલ કેસર ગોહિલ સામે...
રાજપીપળા: લાંબી લડત બાદ રાજપીપલાની માં કામલ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક વિરૂદ્ધ રાજપીપળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર...
ગરૂડેશ્વરના ઉંડવા સહિત અનેક જગ્યાએ સાફસફાઈનાં અભાવે કેનાલમાં ઝાડી-ઝાંખરા ઉગી નિકળ્યા: ખેડૂતો પાણીથી વંચિત
નર્મદા: નર્મદા જિલ્લામા શિયાળુ પાકના પિયત માટે ગરૂડેશ્વર તાલુકાના સોનગામ માઈનોર કેનાલ મારફતે ૨ તાલુકાના ખેડુતોના પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે. પંરતુ કુંભકર્ણની...
બિરસા મુંડા એવોર્ડ 2024 મેળવનાર ડો દયારામ વસાવા અને કાંતિભાઇ પાડવી કોણ છે ?...
દિલ્લી: ધરતી આબા બિરસા મુંડાની 149 મી જન્મ જયંતિ ઉજવણીનું આયોજન 17 નવેમ્બર 2024 રવિવારના રોજ સવર્ણ જયંતિ ઓડિટરીયમ લેડી હારડિંગ મેડિકલ કૉલેજ દિલ્હી...
ભરૂચમાં SRF ફાઉન્ડેશન દ્વારા 89 કેન્દ્રોના આંગણવાડી બહેનો માટે બાલ વિકાસ અને આંગણવાડી મેળાનું...
નેત્રંગ: SRF ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જિલ્લાની ૮૯ આંગણવાડી કેન્દ્રોના બહેનો માટે બાલ વિકાસ અને આંગણવાડી મેળા આયોજન કરવામાં આવ્યૂ હતું. જે આજ રોજ તા;...
















