આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપક બાદ ડેડીયાપાડામાં કલમ 144 લાગુ..
ડેડીયાપાડા: આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાને કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ સમગ્ર આદિવાસી સમાજના લોકોમાં સત્તા પક્ષના નેતા અને પોલીસની કામગીરી પર આક્રોશ જોવા મળી રહ્યો...
જુઓ ચૈતર વસાવા વિરુદ્ધ નોંધાયેલ FIR ની કોપી.. કઈ કઈ કલમો અંતર્ગત શું નોંધવામાં...
રાજપીપળા: જુઓ FIR ની કોપી ધારાસભ્ય ચૈતર ભાઈ વસાવા વિરુદ્ધ ગત તારીખ 05/07/2025 ના રોજ જે હકીકતો ઊભી કરી એમના વિરુદ્ધ એફ.આઈ.આર. કરવામાં આવી...
નર્મદા જિલ્લામાં DYSP શર્માના ‘ઓકાતમાં રહીને વાત કરો’ ના નિવેદનથી આદિવાસી સમાજમાં આક્રોશ..
નર્મદા: નર્મદા જિલ્લામાં ચૈતર વસાવાની ધરપકડ બાદ ગુજરાતભરના આદિવાસી સમાજ અને યુવાનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ઘટનાને પગલે નર્મદા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ...
ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસે માંગેલા રીમાન્ડ રાજપીપળા કોર્ટે કર્યા નામંજુર.. લોકોએ કહ્યું.. પોલીસ ભાજપના...
રાજપીપળા: હાલમાં ચૈતર વસાવાની ધરપકડ મામલે આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે ત્યારે લોકો કહી રહ્યા છે કે પોલીસ ભાજપના ઈશારે કામ...
આદિવાસી લોકોમાં પોલીસની છબી.. ચૈતર વાસવાની ધરપકડને લઈને ‘પોલિસ ભાજપનો ખેસ પેરી લો’ તેવા...
નર્મદા: ગતરોજ રાત્રે રાજપીપલા ખાતે લોકલ ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં ચૈતર વસાવાને લાવવામાં આવ્યા છે. તેમની પત્નીઓનું કહેવું છે કે પોલીસે કયા ગુનામાં ધરપકડ કરી...
ચૈતર વસાવાની કેમ થઇ ધરપકડ.. ચૈતર વસાવાએ શું લખાવી ફરિયાદ ? શું હતો આખો...
ડેડીયાપાડા: આજરોજ સવારના અગિયાર વાગ્યાના અરસામાં પ્રોત કચેરી ડેડીયાપાડા, ખાતે ડેડીયાપાડા તાલુકા અને સાગબારા તાલુકાના વિકાસ અધિકારી સાથે સંકલન બેઠક હતી. જે બેઠક પોણા...
નર્મદા ફોરેસ્ટ વિભાગની દાદાગીરી: ફરી આદિવાસી સમાજના લોકોની 7 દુકાનો તોડી રોજગારી છીનવી..
નર્મદા: દેશભરમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા આદિવાસી સમાજને પ્રતાડિત કરવામાં આવી રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લાના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ઝરવાણી ગામ ખાતે આવેલ...
જાણો: ક્યાં માતા સાથે આડા સંબંધની શંકાએ પુત્રએ આધેડની ચપ્પુના ઘા ઝીંકી કરી નાખી...
ડેડિયાપાડા: કોઈ માટે ઉભી થયેલી શંકા હત્યા કરવા કે કરાવવા સુધી જઈ શકે છે તેનું ઉદાહરણ ડેડીયાપાડા તાલુકાના ઉમરાણ ગામમાંથી સામે આવ્યું છે માતા...
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ઝરવાણી ગામમાં કરુણ સ્થિતિ..પ્રસૂતાને ઝોળીમાં નાખી ધસમસતી ખાડી પાર કરવી...
નર્મદા: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના SOU થી થોડી દૂર ઝરવાણી ગામેથી સામે આવ્યું છે. અહીં રસ્તાના અભાવને કારણે હોસ્પિટલ સુધી લઈ જવાતી પ્રસૂતાએ અધવચ્ચે...
અંકલેશ્વરથી રાજપીપળાને જોડતી નેરોગેજ લાઇન પર આવેલાં તમામ ફાટકો બંધ કરીને અંડરપાસ બનાવી દેવામાં...
ઝઘડિયા: ઝઘડિયા અંકલેશ્વરથી રાજપીપળા વચ્ચેની નેરોગેજ રેલવે લાઇનને બ્રોડગેજમાં પરિવર્તિત કરવામાં આવી છે પણ એક તરફ ટ્રેન તો બંધ થઇ ગઇ છે પણ બીજી...