સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આતંકવાદી હુમલાની મેગા મોકડ્રિલ..આતંકવાદીઓને સફળતાપૂર્વક કાબૂમાં લીધા..

0
નર્મદા: આગામી 31 ઓક્ટોબર, 2025ના રોજ યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને, નર્મદા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે...

નર્મદા જિલ્લાના 361 શિક્ષકને જૂની પેન્શન યોજનામાં સમાવવાનો ઐતિહાસિક હુકમ..શિક્ષણ જગતમાં ખુશીનો માહોલ

0
નર્મદા: વર્ષોની લડત અને જન આંદોલનોના પરિણામે નર્મદા જિલ્લાના 361 શિક્ષકને જૂની પેન્શન યોજનામાં સમાવવાનો ઐતિહાસિક હુકમ થયો છે. 1.4.2005 પહેલાના શિક્ષકોના જુની પેન્શન...

દર્શનાબેન ચૈતર વસાવાને ભાજપમાં લાવવા માંગે છે: મનસુખ વસાવા.. આક્ષેપને લઈને ચૈતર વસાવાએ શું...

0
નર્મદા: 'ભાજપના ધારાસભ્ય દર્શનાબેન ચૈતર વસાવાને ભાજપમાં લાવવા માંગે છે'  સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો સામે ધારાસભ્ય  MLA ચૈતર વસાવાએ પ્રતિક્રિયા અપાતા કહ્યું કે  દર્શનાબેન...

મનસુખ વસાવાના મતવિસ્તારમાં ચૈતર વસાવાએ કેમ કાઢવી પડી પદયાત્રા, કલેક્ટર સામે શું કરી રજુવાત..

0
ડેડીયાપાડા: ધારાસભ્ય ચૈતર વસાવા જેલબહાર આવતાની સાથે જ ફરી એક્ટિવ થઇ મનસુખ વસાવાના ગઢમાં ગાબડું પાડવા હજારો આદિવાસી સમાજના લોકો સાથે એક પદયાત્રા શરુવાતની...

કલેકટર કચેરીએ બેઠકમાં પોહ્ચ્યા બાદ.. ચૈતર વસાવાએ શું શું રાખ્યું ધ્યાન.. અને ધારાસભ્ય દર્શનાબેનને...

0
ડેડિયાપાડા: લોકોના પ્રશ્નોને લઈને 80 દિવસના જેલવાસ બાદ પ્રથમ વખત રાજપીપળામાં કલેક્ટર કચેરી ખાતે આયોજનની બેઠકમાં હાજર રહેલા ચૈતર વસાવાએ બેઠક ચાલુ થતા પેહલા...

ડેડિયાપાડા-સાગબારામાં માર્ગ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત.. ‘ગ્રામ્ય ભારતના વિકાસ વગર રાષ્ટ્રનો વિકાસ અધૂરો છે.’ મનસુખ...

0
નર્મદા: ડેડિયાપાડા-સાગબારા તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કુંભખાડી એપ્રોચ રોડ પર માઈનોર બ્રિજનું નિર્માણ અંદાજિત રૂપિયા 2.11 કરોડના ખર્ચે કરવામાં આવશે. આ ઉપરાંત...

દેડિયાપાડાના આપના ધારાસભ્યને કેસને લઇ દેડિયાપાડાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં..પોતાના પરિવારને મળ્યા..

0
દેડિયાપાડા: દેડિયાપાડાના આપના ધારાસભ્યને ગતરોજ દેડિયાપાડાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે મારામારીના કેસમાં સ્થાનિક અદાલતમાં કેસ દાખલ થયો...

આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર સુપરત કર્યો.. તપાસની માંગ કરી..

0
નર્મદા: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને મનરેગા યોજનામાં થતા ભ્રષ્ટાચાર અંગે પત્ર સુપરત કર્યો છે.મનરેગા...

ચૈતર વસાવા 63 દિવસના જેલવાસ બાદ વિધાનસભા સત્રમાં હાજરી માટે 3 દિવસના શરતી જામીન...

0
દેડીયાપાડા: દેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે કોર્ટે ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. ચૈતર વસાવા...

નર્મદા જિલ્લાના હજરપુરા-ભચરવાડા ગામની 1200 એકર જમીન ધોવાઈ.. ખેડૂતો: રાત્રે ઊંઘ પણ નથી આવતી..

0
નર્મદા: નર્મદા જિલ્લાના કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમના ત્રણ ગેટ 2 મીટર સુધી ખોલવામાં આવ્યા. સાંજે 38,028 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.નર્મદા...