કલયુગી પ્રેમ: લગ્નની લાલચ આપી સગીરાને બનાવાઈ ગર્ભવતી..

0
વ્યારા: હાલમાં જ વ્યારામાંથી ખબર બહાર આવી છે કે ભરૂચના ઝઘડિયાના યુવરાજ વસાવા નામના યુવાને વ્યારાની સગીર દીકરી સાથે પ્રેમ સબંધ બાધી, લગ્નની લાલચ...

દરેક રાજકીય પક્ષોમાં વંચિત સમુદાયોના નેતાઓની હાલત કફોડી થવા જઈ રહી છે : રોમેલ...

0
વ્યારા: ગતરોજ વ્યારા ટાઉન હોલ ખાતે મોટી સંખ્યામાં નવસારી , વલસાડ‌ , ડાંગ , તાપી જેવા જીલ્લામાંથી આવેલા વિવિધ આદિવાસી સમાજના આગેવાનો ,લોકો‌ સાથે...

વ્યારામાં મણિપુરમાં બે આદિવાસી મહિલા સાથે કરાયેલા અક્ષમ્ય અપરાધને લઈને આક્રોશ સાથે મશાલ રેલી..

0
વ્યારા: ગતરોજ સાંજે મણિપુરમાં જે માનવતાને શરમાર કરતી માણસના સ્વરૂપમાં જે નર પીસાચો દ્વારા અમાનવીય કૃત્ય કર્યું હતું તેના વિરોધમાં તાપી જિલ્લાના વ્યારા બસ...

વ્યારા ચીફ ઓફિસરને શંકર ફળિયાના મુખ્ય રસ્તા પરથી દબાણ હટાવવા લીગલ નોટિસ પાઠવી..

0
વ્યારા: આજરોજ વ્યારા નગરપાલિકા ખાતે એક અવાજ - એક મોર્ચા અધ્યક્ષ રોમેલ સુતરિયા , શંકર ફળિયાના રહીશો સાથે અખિલભાઈ ચૌધરી , એડવોકેટ જીમી પટેલ...

પોલીસના બાતમીદાર હોવાની શંકામાં આદિવાસી યુવાન પર મુસ્લિમ યુવાનોનો હુમલો.. જાનથી મારી નાખવાની આપી...

0
વ્યારા: મુસ્લિમ યુવકો દ્વારા વાલોડ તાલુકાના મોરદેવી ગામે રહેતા ભાવેશ રાજેશભાઈ ચૌધરી નામના આદિવાસી યુવાનને વાલોડ પુલના નાકા પર દારૂની પોલીસને બાતમી આપતો હોવાનું...

વ્યારાના શંકર ફળિયાના બેઘર પરિવારો માટે EAEM એ રાશનની વ્યવસ્થા કરી કાયદાકીય લડત મજબૂત...

0
વ્યારા: વ્યારાના શંકર ફળિયાના બેઘર પરિવારો માટે આદિવાસી સમાજ ના આગેવાનો , સાથી મિત્રો દરેકની મદદથી રાશનની કીટ તૈયાર કરી ૨૦ જુલાઈ ૨૦૨૩ ના...

ગુજરાતના ઇતિહાસમાં કદાચ પહેલી વખત બાળકો હક, અધિકારની રજુવાત કરવા પોહ્ચ્યા જીલ્લા કલેકટર પાસે..

0
વ્યારા: ગતરોજ મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો તેમજ શંકર ફળિયાના બેઘર પરિવારોના બાળકોએ ડિમોલેશન બાદ પડતી તકલીફો બાબતે જીલ્લા કલેકટર ને રજુઆત કરવા પહોંચ્યા હતા.બાળકોએ...

તાપી જીલ્લામાં ઈસુદાન ગઢવી અને રોમેલ સુતરિયા સાથે દેખાતા રાજકીય ગરમાવો..

0
વ્યારા: એક આવાજ એક મોર્ચા કર્મશીલ રોમેલ સુતરિયા દ્વારા કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા ઈસુદાન...

વ્યારામાં શંકર ફળિયાના બેઘર પરિવારોને કાયમી મકાન ફાળવી આપવા SRC કમિટીનુ ગઠન કરાશે..

0
વ્યારા: આજરોજ આપી જીલ્લાના આદિવાસી આગેવાનો એડ. જીમી પટેલ, અખિલભાઈ ચૌધરી, એડ. આરતી ભીલ, એડ. નીતિન પ્રધાન તેમજ જાણીતા કર્મશીલ રોમેલ સુતરિયા દ્વારા શંકર...

તાપી જિલ્લાના 7000 જેટલાં આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ મળી નથી… ABVP આપ્યું આવેદનપત્ર

0
તાપી: ગતરોજ તાપી જિલ્લો જે આદિવાસી વિસ્તાર ધરાવે છે એમાં એક સામાન્ય વર્ગના વિદ્યાર્થી પોતાની શિષ્યવૃતિનો ઉપયોગ કરી આવતા વર્ષ માટેના ચોપડી, બોલપેન કે...