જાણો: કેમ ? વાંસદાના હનુમાન બારી ભીલ સર્કલ પાસે 10 કિલોમીટર ટ્રાફિકની લાગી લાંબી...
વાંસદા: દક્ષિણ ગુજરાત પ્રદેશમાં આવેલા ગિરિમથક સાપુતારા મોજ માણવા માટે આજે મોટી સંખ્યામાં લોકો ગયા હતા ત્યારે સાંજના સમયે નવસારીના વાંસદાના હનુમાન બારી ભીલ...
ગુજરાત રાજ્યના BTTS પ્રદેશ મહામંત્રી તરીકેની પંકજ પટેલની કરાઈ નિમણુંક
નવસારી: આજરોજ ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાના ગુજરાત રાજ્યના મહામંત્રી તરીકે વર્ષોથી BTTS સાથે સંકળાયેલા પ્રજાના પ્રશ્નોને વાચા આપનારા અને લોકચાહના મેળવી લોક લાડીલા બનેલા...
વાંસદામાં પંચાઅમૃત હોટલ પાસે એક દિવસ પહેલા સર્જાયો હતો જીવલેણ અકસ્માત
વાંસદા: નવસારી જિલ્લામાં અકસ્માત થંભાવાનું નામ નથી લઇ રહ્યા ગતરોજ પણ વાંસદા તાલુકાના હનુમાનબારી ભગત ફળિયામાં આવેલ પંચાઅમૃત હોટલની સામે બાઈક ચાલકે અજાણ્યા 60...
ધરમપૂર-કપરાડાના 37 ગામોમાં 797 કરોડની લિફ્ટ ઇરીગેશનની સિંચાઇ યોજનાને CMની મંજૂરી
વલસાડ: વલસાડના ધરમપુર અને કપરાડાના અંતરિયાળ આદિવાસી વિસ્તારની ભૂમિ પર વન બંધુ સિંચાઇ અને પીવાના પાણી માટે સાઉદી 797 કરોડ સમુદ્રી લિફ્ટ ઇરિગેશન ઉદવહન...
દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા બારોલીયાની પ્રાથમિક શાળામાં ઓક્સિજન કોન્સટ્રેટર મશીનનું લોકાર્પણ
ધરમપુર: છેલ્લા ૨૦ વર્ષથી વલસાડ દક્ષિણ ગુજરાતમાં આદિવાસી અને ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને મહિલા સશક્તિકરણનાં ક્ષેત્રમાં સેવારત દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા આજરોજ ધરમપુર તાલુકાના અંતરિયાળ...
ધરમપુરના ધરતીપુત્રોએ વરસાદી ઝાપટાં સાથે કરી વાવણીની શરુઆત !
ધરમપુર: વરસાદના આગમન પહેલાં જ કૃષિકાર્ય સાથે જોડાયેલા ગામડાનો ખેડૂત જમીન તૈયાર કરી જે તે પાક નાંખવાના યોગ્ય સમયની રાહ જોતા હોય છે. હાલમાં...
વાંસદામાં ધી મોટી ભમતી સેવા સહકારી મંડળી લીમીટેડ ગોદાબારીમાં સામે આવ્યો સંચાલકનો ભ્રષ્ટાચાર
વાંસદા: આજરોજ તાલુકાની ધી મોટી ભમતી સેવા સહકારી મંડળી લીમીટેડ ગોદાબારીમાં સસ્તા અનાજમાંથી BPL કાર્ડ ધારકોને આપવામાં આવતા ઘઉંમાં સંચાલક દ્વારા કરવામાં આવી રહેલા...
ડાંગ જિલ્લાના CYSSની સમગ્ર ગુજરાતની સ્કૂલ, કોલેજોમા 50 ℅ફી માફીની માંગ
ડાંગ: આજરોજ ડાંગ જિલ્લાના CYSS દ્વારા સમગ્ર ગુજરાતની સ્કૂલ કોલેજોમા 50 ℅ફી માફી આપવા અને કોરોનાકાળમા માતા-પિતા ગુમાવનાર બાળકોનો ભણતર ખર્ચ ઉઠાવવા બાબતે મામલતદાર...
વલસાડમાં તબીબોએ કાળી પટ્ટી ધારણ કરી “સેવ ધ સેવિયર્સ”ના પ્લેકાર્ડ દર્શાવી મુકવિરોધ પ્રદર્શન
વલસાડ: વર્તમાન સમયમાં કોરોના જેવી મહામારીમાં પોતાના પ્રાણ અને પરિવારની પરવાહ કર્યા વગર સતત કામ કરી રહેલ ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ પર વધી રહેલ...
શરુવાતી વરસાદમાં આદિવાસી લોકોમાં ઔષધિ તરીકે ખવાતી વનસ્પતિ એટલે ‘સેવળા’
દક્ષિણ ગુજરાત: આદિવાસી વિસ્તારોના ડુંગરો પર ઊગી નીકળતી એક કંદમૂળ (સુરણની મૂળ વનસ્પતિ) પ્રકારની વનસ્પતિ છે. જેણે આદિવાસી લોકો સેવળા નામથી ઓળખે છે આવો...
















