ગુજરાતમાં આપ નેતા અને કાર્યકર્તા પર હિંસક હુમલા બંધ કરાવવા આવેદનપત્ર અપાયું
ડાંગ: આજરોજ આમ આદમી પાર્ટી ડાંગ દ્વારા પાર્ટીના પ્રદેશ આગેવાનો ઉપર તેમજ તેમના પરિવાર ઉપર વારંવાર થતા હુમલાઓ રોકવા અને સલામતી પૂરી પાડવા બાબતે...
ચીખલી તાલુકાના સરવાણી ગામમાં કરંટ લાગવાથી બે ઢેલના મૃત્યુ !
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના છેવાડાના સરવાણી ગામમાં આવેલા ગોડાઉન ફળિયા પાસે બીડ ફળિયા અને કંસરિયા તરફ જતા માર્ગ ઉપર વીજ કરંટ લાગવાથી બે...
વરસાદ ખેચાઈ જતાં વાંસદામાં વરસાદી ખેતી કરતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ
વાંસદા: વાંસદા તાલુકામાં જુન મહિનાના પ્રથમ સપ્તાહથી છુટો છવાયા વરસાદની શરૂઆત થઇ જતા ચોમાસું ખેતી કરતાં આદિવાસી ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો અને...
એક્શન યુવા ગૃપ દ્વારા કરાવાયું ઉમરપાડા તાલુકાના ગુલીઉમર ગામમાં વેક્સીનેશન
સુરત: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગુલીઉમર ગામમાં આજરોજ એક્શન યુવા ગૃપના ગ્રામીણ લોકોમાં જાગૃતતા આણી હાલમાં ચાલી રહેલી કોવિડ મહામારીને અટકાવવા વેક્સિન કાર્યક્રમનું આયોજન...
આદિવાસી સમાજનો અવાજ બનવા ચિરાગ પટેલ ‘આપ’માં જોડાયા
વાંસદા: હાલમાં ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના આવવાથી રાજકારણમાં ઉલટ-ફેર થવા લાગ્યું છે કોંગ્રેસ-ભાજપમાંથી તો કાર્યકર્તા તો આપમાં જોડાય જ રહ્યા છે પણ આજે...
કુકેરીની એન્જિનિયર આસિ. પ્રાધ્યાપિકાના આપઘાત કેસમાં આખરે પોલીસે દ્વારા નોંધાયો ગુનો
ચીખલી: ચીખલીના રાનકુવા પંથકમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલ મહિલા પ્રાધ્યાપિકા આપઘાત કેસમાં આખરે ચીખલી પોલીસ આજે એક્શનમાં આવી મહિલાને દુષ્પ્રેરણા આપવામાં એમના ભાવિ પતિ...
વાંસદાના ચાપલધરા ગામમાં સ્વચ્છ ભારતના મિશનને કલંકિત ગ્રામ પંચાયતના વહીવટદારો
નવસારી: દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છ ભારતને કલંક લગાડવાતા હોય એમ નવસારી જિલ્લાના વાંસદાના તાલુકાના ચાપલધરા ગામના ગ્રામ પંચાયતના વહીવટદારો ગામમાં જોવા...
નવસારીમાં આવેલી પ્રકાશ ટોકીઝ પાસે ભેદી સંજોગોમાં મળી આવી યુવકની લાશ
નવસારી: નવસારી જિલ્લામાં આવેલી પ્રકાશ ટોકીઝ પાસે આવેલા ઝાડી-ઝાંખરા જેવા નિર્જન વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે...
સરકાર આતંકવાદ કૃત્ય પ્રોત્સાહન આપી રહી છે : છોટુભાઈ વસાવા
ઝઘડિયા: નર્મદા જીલ્લાના ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ વીડિયો સંદેશો વહેતો કરી રાજય સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે બે...
કપરાડામાં ૨૦૦ જેટલા યુવા કાર્યકર્તા આમ આદમી પાર્ટીનો ધારણ કરશે ખેસ: જયેન્દ્ર ગાંવિત
કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ઉમલી ગામમાં ગુજરાતના રાજકારણમાં પર્દાપણ કરવા જઈ રહેલી આમ આદમી પાર્ટીમાં આવતી કાલે ૧૧:૩૦ વાગ્યે 200 થી પણ વધારે...
















