વિદ્યાર્થીઓથી ભરેલી ઇકો વૃક્ષ સાથે અથડાઈ: 3 ના ઘટના સ્થળે મોત, 5 સારવાર...
બારડોલી: ફરી એક વખત બારડોલી તાલુકામાં જીવલેણ અકસ્માતની ઘટના બનવા પામી છે. આજરોજ બારડોલીના ઈસનપોર ગામની સીમમાં વિદ્યાર્થીઓ ભરેલી ઈકો કાર સાઈડ પર ઉતરી...
ધરમપુરના માલનપાડા ડુંગર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા યોજાયો વૃક્ષારોપણ કાર્યક્ર્મ..
ધરમપુર: ગ્લોબલ વોર્મિગના વધતાં જતાં પ્રમાણને અટકાવવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ- ગુજરાત સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદ વન સંદર્ભે વૃક્ષારોપણ કાર્યક્ર્મ ધરમપુર ના...
માર્ગ અકસ્માતને લઇ પોલીસ એક્શનમાં : રાજપીપળા મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક નિયમોનો ભંગ કરતા...
રાજપીપળા: અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર સર્જાયેલા અકસ્માત બાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે અને વાહન ચાલકોની ઘનિષ્ટ તપાસ હાથ ધરી બેફામ વાહનો હંકારતા ચાલકો...
ડેડીયાપાડાના ભાજપના યુવા મોરચાના મહામંત્રી દારૂની હેરાફેરી કરતાં ઝડપાયા..
ડેડીયાપાડા: વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે નર્મદા જિલ્લામાં ઘુસાડાતો હોવાની બાતમી મળતાં ડેડીયાપાડા પોલીસે મોડી રાત્રિના એક અર્ટીકામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા દાના...
કપરાડાના 6 ગામોના વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરવા મજબૂર.. વહીવટીતંત્ર અને ધારાસભ્ય જવાબદાર..ગ્રામજનો
કપરાડા: ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતા કપરાડા તાલુકા છેલ્લાં ઘણાં વર્ષોથી વિકાસથી વંચિત છે તેની તાજું ઉદાહરણ કપરાડા 6 ગામોમાં ઊચા ચેકડેમો કે બ્રિજ ન...
ગરુડેશ્વર તાલુકાના કલીમકવાણા ગામમાં વર્ષો જૂના ઝાડ કપાતા ગ્રામજનોમાં રોષ..
ગરુડેશ્વર: સરકાર દ્વારા એક તરફ હરિયાળા ગામો બનાવવા માટે અનેક કાર્યક્રમો કરી વૃક્ષારોપણ કરાવી રહ્યા છે, ફોરેસ્ટ વિભાગ પણ ગામે ગામ પર્યાવરણ રથ કાઢી...
નદીમાં નાહવા પડેલા મહેન્દ્રનું મગરે ઊંડા પાણીમાં ખેંચી જઈને કર્યું મોત..
નાંદોદ: નાંદોદ તાલુકાના ધમણાચા ગામની નદીમાં નાહવા પડેલા યુવાનને ઊંડા પાણીમાં મગર ખેંચી જતા મોત થયાની વાત વાયુવેગે પ્રસરી ગઈ છે. ઘટનાની જાણ થતા...
વાંસદા તાલુકાના વાંગણ ગામે ઉમિયા વાંચન કુટીરનું કરવામાં આવ્યું લોકાર્પણ..
વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા વાંગણ ગામે ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડનાં સૌજન્યથી નિર્મિત RAINBOW WARRIORS DHARAMPUR ગ્રામ પંચાયત વાંગણ તથા યુનિટી...
ગુજરાત બંધના અપાયેલા એલાનને પગલે નર્મદા સજ્જડ બંધ.. ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘટનાને લઈને આક્રોશમાં..
ડેડિયાપાડા: આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર ભાઈએ વસાવાએ જણાવ્યું હતું કે મણીપુર રાજ્યમાં છેલ્લા અઢી માસથી જાતિય હિંસા ચાલુ છે....
કપરાડાના દહીંખેડ ગામની ખાડીમાં બે માણસો તણાયા.. 28 કલાક પછી મળી લાશ..
કપરાડા: હાલમાં વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે કપરાડા તાલુકામાં ખેતરમાં કામ અર્થે ગયેલા અને બજારમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા ગયેલા બે...
















