ધરમપુર બાર એસોસિયેશનનો નિર્ણય: ગુજરાત હાઈકોર્ટના નોટિફિકેશન સામે કોર્ટ કામકાજથી અળગા રહી કરશે વકીલો...

0
ધરમપુર: ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશનના વિરોધમાં ધરમપુર બાર એસોસિયેશન દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ નોટિફિકેશન સમગ્ર ગુજરાતના...

આદિવાસી ગૌરવ: દિવ્યાંગતા શરીરની મર્યાદા છે સપનાની નહિ; પંકજ ગામીતની સમાજશાસ્ત્રના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે...

0
તાપી: તાપી જિલ્લાના નવનિર્મિત ઉકાઈ તાલુકાના સીંગપુર ગામના વતની પંકજભાઈ દિનેશભાઈ ગામીતે GPSC દ્વારા આયોજિત દિવ્યાંગ ઉમેદવારો માટેની 'ગુજરાત એજ્યુકેશન સર્વિસ વર્ગ-2'ની વિશેષ ભરતીમાં...

ધારાસભ્ય અનંત પટેલ પોતાના જન્મદિવસે યોજશે મફત મેડિકલ અને બ્લડ ડોનેશન કેમ્પ: ખામલા PHC...

0
વાંસદા: આદિવાસી સમાજના હક અને અધિકારોની લડત માટે સતત સક્રિય રહેતા વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના જન્મદિવસ નિમિત્તે...

ભારતીય જનતા યુવા મોરચાની સરાહનીય પહેલ: પારડીના અંબાચમાં પૂરગ્રસ્ત 125થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું...

0
પારડી: તાજેતરમાં આવેલી કુદરતી આપદાના કારણે પારડી તાલુકાના અંબાચ ગામમાં અનેક પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતાં અનેક વિદ્યાર્થીઓની પુસ્તકો,...

સફળતાની સાથે સામાજિક ફરજ: સરકારી પરીક્ષામાં સફળ થયેલા આયુષી ચૌધરીએ જન્મદિવસ નિમિત્તે લાઈબ્રેરીને પુસ્તકો...

0
માંગરોળ : સરકારી પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરનાર આયુષીબેન ચૌધરીએ પોતાની સફળતા અને જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરીને સમાજ સમક્ષ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું...

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વલસાડમાં ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમા પરિસરની યોગ્ય જાળવણી માટે કલેક્ટરને...

0
વલસાડ: યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર કરવામાં આવેલ 9 ઓગસ્ટ – 'વિશ્વ આદિવાસી દિવસ' નિમિત્તે સમગ્ર દેશ સહિત વલસાડ જિલ્લામાં પણ આદિવાસી સમાજ દ્વારા વિવિધ...

માનવતાનું ઉત્તમ ઉદાહરણ: વલસાડના પૂરગ્રસ્તો માટે આદિવાસી ગીતકાર દીપક ચોબડીયાએ સ્વખર્ચે 2,100 રાશન કિટ્સ...

0
વલસાડ: તાજેતરમાં વલસાડ જિલ્લામાં થયેલા ભારે વરસાદ અને પૂરના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પૂરગ્રસ્ત પરિવારોની વ્હારે આવીને જાણીતા...

વાંસદાના સિંગાડ ગામે મનરેગાના કામોમાં નાણાંકીય ગેરરીતિ: સરપંચને હોદ્દા પરથી બરતરફ કરાયા, 8.32 લાખની...

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના સિંગાડ ગામમાં મનરેગા યોજના હેઠળના કામોમાં મોટા પાયે નાણાંકીય ગેરરીતિ અને ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. આ કૌભાંડના પગલે સિંગાડ ગ્રામ...

AC ઓફિસમાંથી આદિવાસી નેતાઓને શિખામણ આપતા મનોજ સોરઠિયાએ આદિવાસીઓ માટે શું કર્યું છે !...

0
રાજપીપળા: સુરત અને અમદાવાદ જેવા શહેરોના વાતાનુકૂલિત (AC) કાર્યાલયોમાં બેસીને ભાજપના સાંસદ મનસુખ વસાવાને સલાહ આપનારા આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ સંગઠન મહામંત્રી...

ભારે વરસાદમાં ઢળી પડેલા આંબા-ચીકુના વૃક્ષો ફરી થશે લીલાછમ ! નવસારી કૃષિ યુનિવર્સિટીની વૈજ્ઞાનિક...

0
નવસારી: દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે જમીન સાથે ઢળી પડેલા આંબા, ચીકુ સહિતના બાગાયતી વૃક્ષોને વૈજ્ઞાનિક પદ્ધતિથી...