આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં મિશન વિસ્તાર કાર્યક્રમ કરી બેઠકો શરૂ..

0
ડેડીયાપાડા: વર્તમાન સમયમાં ગુજરાતના તમામ 55000 બુથોને મજબૂત કરવા માટે મિશન વિસ્તાર કાર્યક્રમની શરૂઆત કરી છે. મિશન વિસ્તાર કાર્યક્રમ હેઠળ આમ આદમી પાર્ટીના પ્રદેશના...

જે સી.એન.કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં આદિવાસી વિદ્યાર્થીઓને ક્લાસમાંથી કાઢી મુકાતા આધુનિક દ્રોણાચાર્યો વિરુદ્ધ કલેકટરને...

0
વ્યારા: આજરોજ આદિવાસી આગેવાન એડ. જીમ્મી પટેલ તેમજ અન્ય સામાજિક આગેવાનો અને વિધાર્થીઓની આગેવાની માં તાપી જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે કે આદિવાસી...

નવસારીના દરેક તાલુકામાં દેમાર વરસાદ, પૂર્ણ થયેલા ચોવીસ કલાકમાં 17.68 ઇંચ વરસાદ નોંધાયો.રોડ રસ્તા...

0
નવસારી: ગઈકાલે સરેરાશ વરસાદ 17.68 ઇંચ નોંધાયો હતો જ્યારે વહેલી સવારે થી શરૂ થયેલા વરસાદને કારણે નોકરીયા તેમજ શાળાએ જતા બાળકો પ્રભાવિત બન્યા છે....

પેરોલ, ફર્લો અને જામીન આ ત્રણેયમાં શું ફરક છે.. જાણો Decision News પર..

0
વાંસદા: આપણા જીવનમાં કે આસપાસના સંબન્ધિત લોકો સાથે પોલીસની કામગીરીમાં આવતાં અમુક શબ્દો વણાય ગયા છે જેમાં પેરોલ, ફર્લો, જામીન જેવા શબ્દો તમે ઘણીવાર...

ABRSM દ્વારા ભગવદ્ ગીતા ના અભ્યાસક્રમમાં સમાવેશ ના વિરોધને વખોડવા કલેક્ટરશ્રીને આવેદનપત્ર સોપવામાં આવ્યુ.

0
વલસાડ: આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વલસાડ ઉપક્રમે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 6 થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાનનો શાળાઓમાં અભ્યાસક્રમમાં સમાવેશ...

સાગબારાના સરકારી અનાજનો કાળો કારોબારમાં સુરતના ભાજપના યુવા મોરચાના મહામંત્રી મનીષ શાહની સંડોવણી..

0
સાગબારા: ગઈકાલે સેલંબાના પાંચપીપરી રોડ ઉપરથી સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપાયો તે ગોડાઉન સેલંબાના સચીન નવનીત શાહ અને સુરત જિલ્લાના ભાજપના યુવા મોરચાના મહામંત્રી...

દુબઈની ધરતી પર વલસાડ છવાયું.. વાપીના રણવીર સિંઘે એશિયન જુનિયર એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ..

0
વલસાડ: ‘‘ સિધ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય’’ ઉક્તિને વલસાડ જિલ્લાના વાપી ખાતે રહેતા મધ્યમવર્ગના પરિવારના યુવકે સાર્થક કરી બતાવી છે. 19 વર્ષીય રણવીર...

સાગબારાના સેલંબામાં 100 ક્વિન્ટલ સરકારી અનાજ સગેવગે કરવાનું ઝડપાયું કૌભાંડ.. CCTV આધારે પોલીસ તપાસ...

0
સાગબારા: નર્મદા જિલ્લામાં સરકારી અનાજનો સૌથી વધુ કાળો કારોબાર જો ક્યાંક ચાલતો હોય તો તે સાગબારા તાલુકાના સેલંબા ખાતે ચાલે છે. ત્યારે આજે સેલંબામાં...

ગુજરાત ન્યાયની ભૂમિ છે.. સંજાણના આદિવાસી દીકરાને અવશ્ય ન્યાય અપાવીશું ! સાંસદ ધવલ પટેલ.

0
ઉમરગામ: વર્તમાન સમયમાં ઉમરગામના સંજાણમાં સ્વ.સંદીપભાઈ ઘોડીની દાદરા નગર હવેલી ખાતે થયેલી કરપીણ હત્યાનો મુદ્દો હાલમાં વલસાડ જિલ્લામાં પ્રાઈમ બન્યો છે ત્યારે આજે વલસાડના...

કપરાડાના સિલ્વર હોટલમાં યોજાયો નવા સાંસદ ધવલ પટેલનો અભિવાદન કાર્યક્રમ ..

0
કપરાડા: જેમાં નવા ચૂંટાયેલા સાંસદ ધવલ પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી જિલ્લાના પ્રભારી તેમજ યુવા મોરચા સંગઠનના સભ્યો અને ભાજપના...