વાલોડમાં જયપાલસિંહ મુંડાજીની 122 મી જન્મજયંતિની ભવ્ય કાર્યક્રમ.. ડો. નીરવ પટેલનું તીખું અને તમતમતું...
વાલોડ: આદિવાસી સમાજના સર્વોચ્ય આગેવાન મરાંગે ગોમકે અને ઓલોમ્પિકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા ભારતીય હોકી ટીમના હોકી કેપ્ટન, ઓક્સફર્ડ બ્લુ એવોર્ડ વિજેતા અને બંધારણ સભાના...
આદિવાસી વિસ્તારમાં RSSના વડા મોહન ભાગવતની ઉડતી મુલાકાત.. મોડી રાતે નવસારીમાં નક્કી કરેલાં કાર્યકર્તાઓ...
ધરમપુર: છેલ્લાં બે દિવસથી RSSના મોહન ભાગવત દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ધરમપુર તાલુકામાં આવેલાં શ્રીમદ રાજચંદ્ર મિશન સંસ્થાના વાર્ષિકોત્સવમાં ઉપસ્થિત રહ્યા બાદ બરુમાળ સંસ્થાની...
પાટીદાર દીકરીના સરઘસ કાઢવાને લઈને ધરમપુરમાં પ્રાંત અધિકારીશ્રી મારફતે મુખ્યમંત્રીને કરાઈ રજુઆત..
ધરમપુર: અમરેલી જિલ્લામાં વિઠ્ઠલપૂર ગામની એક પાટીદાર દીકરીને લેટરકાંડ થયેલ તેમાં લેટર ટાઈપ કરનાર યુવતીની લેટર ટાઈપ કરવા બદલ યુવતીને આરોપી બનાવીને રાત્રે ૧૨...
નવસારી દુષ્કર્મ કેસ: સગીરા ઉપર પાંચ કલાકમાં ત્રણ વખત દુષ્કર્મ કરનાર મોહમ્મદ સાદિકને આજીવન...
નવસારી: નવસારીમાં વર્ષ 2021 માં 16 વર્ષની સગીરા ઉપર દૂષ્કર્મ ગુજારવાના કેસમાં મોહમ્મદ સાદિક ખત્રી નામના 35 વર્ષીય શખસને ન્યાયાધીશ દ્વારા પીડિતાની ઉંમર અને...
જીવ આપવો પડે તો કઈ નહિ પણ અમારું ગામ ને મહા નગરપાલિકામાં જોડાવવા નહિ...
વાપી: તાજેતર માં સમગ્ર ગુજરાતમાં નવી મહાનગર પાલિકા જાહેર કરાઈ છે જેમાં વાપી પાલિકા નો પણ સમાવેશ કરાયો છે. ત્યારે 2000 જેટલા ગ્રામજનો ભારે...
ખેતીમાં શું કરીએ તો આવકમાં વધારો કરી શકાય ? વિષય પર થશે વલસાડ ફલધરા...
વલસાડ: 04 જાન્યુઆરી 2025 ના રોજ ગ્રો મોર ફ્રુટ ક્રોપ અભિયાન બાગાયત ખાતું વલસાડ અને આદિ ફલધરા ફાર્મર પ્રોડયુસર કંપની લિમીટેડ ફલધરા દ્વારા આયોજીત...
ડાંગમાં હજારો ટન માટીનું ખોદકામ અને ઈંટના ભઠ્ઠાઓના માલિકો દ્વારા વાતાવરણમાં પ્રદૂષિત કરાઇ રહ્યું...
ડાંગ: રાજ્યપાલ દેવવ્રતજીએ ડાંગ જિલ્લાને ગુજરાત રાજ્યનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યા છે. ડાંગ જિલ્લામાં 98% આદિવાસી સમાજના લોકો રહે છે. તેઓને સરકાર દ્વારા...
ચીખલીના રાનકુવા રેલ્વે ફાટકના લોખંડના પોલ સાથે રાતે ઇનોવા કાર અથડાતા મારી પલ્ટી.. થયું...
ચીખલી: રાજ્ય અને જિલ્લાના અનેક વિસ્તારોમાં મોડીરાત્રી દરમ્યાન અનેક નાના મોટા અકસ્માતો થતા હોય છે ત્યારે ગત મોડી રાત્રીના અંદાજિત 12.30 વાગ્યા ના સમયે...
ઝઘડિયા તાલુકાના હિંગોરીયા જવાના માર્ગ પર બની રહેલ નાળાની કામગીરીમાં હલકી ગુણવત્તા વાળો સામાન...
ઝઘડિયા: હિંગોડિયા ગામ ખાતે સરકારી ગ્રાન્ટ માંથી રોડ રસ્તા પર આવેલ નાળાની નવીન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં મોટાભાગે ભ્રષ્ટાચાર આચરવાની વાતો...
નેત્રંગ તાલુકાની શાળાઓમાં શિક્ષકો ગેરહાજર રહે છે તેમજ નશો કરીને આવી બાળકોને મારે છે..
નેત્રંગ: નેત્રંગ તાલુકાના ઘણી શાળાઓમાં શિક્ષકો ગેરહાજર રહે છે તેમજ નશો કરીને આવતા હોવાની બૂમો ઉઠી રહી છે.શિક્ષણ દિનપ્રતિદિન કથળી રહ્યું છે.ત્યારે આવોજ એક...
















