પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનું જીવન નવ યુવાનો માટે રાષ્ટ્રવાદ અને માતૃભૂમિ સેવાનું પ્રેરણાસ્ત્રોત: ઉષાબેન પટેલ

0
પારડી: વલસાડના પારડી તાલુકામાં 25 સપ્ટેમ્બરના રોજ ખેરલાવ ગામમાં જનસંઘના પ્રથમ સંગઠન મહામંત્રી, પૂર્વ અધ્યક્ષ, કુશળ સંગઠક, અંત્યોદયના પ્રેરણાસ્ત્રોત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિતે...

ગાંધી જીવન દર્શન ધરમપુરના આંગણે…

0
ધરમપુર: આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની વિચારધારાનો વ્યાપક પ્રચાર-પ્રસાર થાય અને ખાસ તો આજની પેઢીનાં વિદ્યાર્થીઓ, યુવાનો ગાંધીવિચાર ધારાનાં રંગે રંગાય એવા શુભ આશયથી ગાંધી...

ચીખલીમાં 15માં નાણાપંચના ગ્રાન્ટના વિકાસના કામોને લઈને યોજાઈ સામાન્ય સભા

0
ચીખલી: ગતરોજ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 15માં નાણાપંચની વર્ષ 2020-21 અને 2021-22ની ગ્રાંટના 6.58 કરોડથી વધુના વિકાસના કામોને બહાલી આપતી સામાન્ય સભા તાલુકાના સ્તરના...

જાણો: ક્યાં અગંત કારણોસર યુવાને ગળેફાંસો ખાઈ ટુંકાવી જિંદગી !

0
મહુવા: દક્ષિણ ગુજરાતમાં આપઘાતના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધતા જ જાય છે ત્યારે ફરી એક વખત સુરતના મહુવા તાલુકાના ઉમરા ગામમાં એક યુવાને ખેતરમાં જઈ લીંબડાના...

જ્યોર્જિયાના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત આર્ચિલ ઝુલીઆશ્વિસીએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત

0
જ્યોર્જિયાના ભારત સ્થિત રાજદૂત(એમ્બેસેડર) શ્રીયુત આર્ચિલ ઝુલીઆશ્વિસીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાથે મુલાકાત કરી હતી. જ્યોર્જિયાના એમ્બેસેડરશ્રીએ ગુજરાત સાથે ખાસ કરીને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ,...

વલસાડમાં મીની એસ.ટી બસ અને પીકઅપ વચ્ચે થયેલા ગંભીરમાં ૨૮ લોકો કાળનો કોળીયો થતાં...

0
ધરમપુર: આજરોજ 5:30 થી 6:00 સમયગાળા દરમિયાન વલસાડ તાલુકાના કાંજણરણછોડ ગામમાં રોડની બાજૂમાં ઊભી રહેલી મીની એસ.ટી બસ સાથે સામેથી સ્લેપ ભરવા ગયેલા મજુરોથી...

આદિવાસી સમાજની એકતા, સંઘર્ષ અને સંગઠન રંગ લાવ્યું ચીખલી કસ્ટોડીયલ ડેથ પ્રકરણમાં ત્રણ આરોપીઓની...

0
ચીખલી: નવસારી જિલ્લાનો બહુચર્ચિત ચીખલી કસ્ટોડિયલ ડેથ મામલામાં આદિવાસી સમાજની એકતા, સંગઠન અને સંઘર્ષ રંગ લાવ્યું હોય એમ ગતરોજ નવસારી એલ.એ.બી પોલીસ દ્વારા બે...

આદિવાસી સમાજની થઇ જીત, ચીખલી કસ્ટોડીયલ ડેથ મામલા બે આરોપીની થઇ ધરપકડ: શું કહ્યું...

0
વાંસદા: આજે ચીખલી કસ્ટેડીયલ ડેથ આદિવાસી દિકરાને ન્યાય માટે આજે આદિવાસી આગેવાનોએ સુરત આઈ. જી. સાહેબના મુલાકાત માટે મુદતની તારીખે આપણાં સમાજને અન્યાય કરનાર...

ચીખલીમાં મોરવા હડફના ધારાસભ્ય નિમીષાબેન સૂથારને રાજ્યમંત્રી પદેથી દૂર કરવાની માંગ સાથે BTTSએ આપ્યું...

0
નવસારી: આજરોજ ચીખલી તાલુકા ખાતે મામલતદાર કચેરી ખાતે BTTS સંગઠન દ્વારા ખોટા આદિજાતિ પ્રમાણપત્રના વિવાદમાં ઘેરાયેલા મોરવા હડફના ધારાસભ્ય શ્રીમતિ નિમીષાબેન સૂથારને આદિજાતી મંત્રી...

રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી નિમિષાબેન સુથારને પદ પરથી દુર કરવા વાંસદા મામલતદારને આપ્યું આવેદનપત્ર

0
આજ રોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આદિજાતિના ખોટા પ્રમાણપત્રનાં વિવાદમાં ઘેરાયેલા મોરવા હડફનાં ધારાસભ્ય નિમિષાબેન સુથારને રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી...