શ્રેષ્ઠ શિક્ષકની ઉપાધી પામેલ પ્રાથમિક શાળા કાટકુવાના ગામનાં ઇલાબેન ચૌધરીનું યોજાયો વય નિવૃત સન્માન...
સુરત: આજરોજ જિલ્લાના માંડવી તાલુકાના પ્રકૃતિ સોંદર્યની વચ્ચે આવેલ કાટકુવા ખાતે તા. ૦૫ ડિસેમ્બર ના રોજ તેમના નિવૃત્ત વિદાય સન્માન સમારંભ આયોજન કરવામાં આવ્યું....
ધરમપુરના જાગીરી આશ્રમના 136 વિદ્યાર્થીઓને જાયન્ટસ ગ્રૂપ વલસાડ દ્વારા કરાવાયો બીલીમોરા વઘઇ હેરિટેજ ટ્રેનનો...
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના છેવાડે આવેલા હેમ આશ્રમ,જાગીરીના 136 વિદ્યાર્થીઓ માટે આ ત્રીજા તબક્કાનો નેરોગેજ ટ્રેનની મુસાફરીનો કાર્યક્રમ જાયન્ટ્સ ગ્રૂપ ઑફ વલસાડ દ્વારા યોજાયો....
બાબાસાહેબની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસની ધરમપુરના આદિવાસી લોકો દ્વારા ઉજવણી..
ધરમપુર: ડો. ભીમરાવ રામજી આંબેડકર, જેને આખું વિશ્વ ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખે છે તેનું અવસાન 6 ડિસેમ્બર 1956ના રોજ થયું હતું. તેની યાદમાં...
સંખેડાના કલેડિયા ગામની મેઘા દરજીએ વિધાનસભાની ચૂંટણીમાં પીઠી ચોળી લગાવી કર્યું પ્રથમ મતદાન.. જુઓ...
સંખેડા: મારી સરકાર મારું મતદાન એવા સૂત્ર સાથે સંખેડાના કલેડિયા ગામની મેઘા દરજીએ વિધાનસભાની ચૂંટણીમાં પીઠી ચોળી લગાવેલી હાલતમાં પોતાનું પ્રથમ મતદાન કરવા મતદાન...
વાંસદામાં મહિલાની ફાંસી ખાધેલી હાલતમાં લાશ મળ્યાનો આવ્યો કિસ્સો બહાર.. પોલીસ તપાસ જારી..
વાંસદા: હજુ એક આપઘાતનો વાંસદા તાલુકામાં આવ્યો કિસ્સો બહાર.. વાંસદાના ખાંભલા ગામમાં કોટલા ફળિયામાં રહેતી જીવલીબેન રમેશભાઈ ગાંવિત ગામના બીજા મજુરો સાથે મજુરી કામ...
નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળમાં 18 ગામોનો સમાવેશ કરતા સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે...
નર્મદા: ગરૂડેશ્વર તાલુકાના કેવડિયા વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અન્ય પ્રોજેકટ આવ્યાં બાદ પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે. તેવામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને...
11મો રાજ્યકક્ષાનો ખેલમહકુંભમાં ભગિની સમાજ હાઈસ્કૂલ ઉદવાડાની વિદ્યાર્થીનીએ મેળવ્યું ગોલ્ડ મેડલ
વલસાડ: 11મો રાજ્યકક્ષાનો ખેલમહકુંભ સુરત ખાતે યોજાયો હતો જેમાં ટેકવિન્ડો રમતમાં અંદર -17 (32kg) માં વલસાડ જિલ્લાની ભગિની સમાજ હાઈસ્કૂલ ઉદવાડાની વિદ્યાર્થીની સોનાલી સુરેશભાઈ...
એન્જિનમાં શોર્ટસર્કિટ થવાના કારણે ભડકે બળી બસ.. બસ બળીને ખાખ.. કોઈ જાનહાની નહિ
સુરત: આજરોજ સવારના ગોડાદરા વિસ્તારમાંથી પસાર થતી સિટી બસમાં શોર્ટસર્કિટ કારણે આગ લાગવાણી ઘટના બનવા પામી હતી. જેમાં મુસાફરોને તાત્કાલિક ધોરણે બસમાં થી ઉતારી...
ધરમપુર તાલુકાની જરૂરિયાતમંદ દીકરીને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા શિક્ષણ માટે અપાઈ આર્થિક સહાય..
ધરમપુર: સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજ્યના ડો. પ્રદીપભાઈ ગરાસિયાના પ્રમુખપદે સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્રારા વર્ષોથી સામાજિક સુધારણા, શિક્ષણ અને આરોગ્યલક્ષી અનેક કાર્યવાહીઓ કરવામાં...
ખેરગામના પાણીખડકના તાંત્યા મામાં ભીલ સર્કલ પર ગ્રામજનો અને આદિવાસી સમાજ દ્વારા તાંત્યા મામાંની...
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના પાણીખડક-આછવણી ગામે આવેલ "તાંત્યા મામાં ભીલ સર્કલ" પર સમગ્ર ભારત દેશની આઝાદીના લડવૈયા તેમજ વીર સપૂત અને મહાન ક્રાંતિસૂર્ય એવા...
















