શહેર-ગામડાના 10-12 ધોરણના બોર્ડ પરીક્ષા સેન્ટરો પર વિદ્યાર્થીઓ માટે આરોગ્યની સુવિધા સુનિશ્ચિત કરવા કલેક્ટરનો...

0
સુરત: ૧૧મી માર્ચથી શરૂ થનારી ધો.10 અને 12 (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) ની બોર્ડ પરીક્ષાઓને અનુલક્ષીને શિક્ષણમંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ...

વાંસદાના વાડીચૌંઢા ગામના વળાંક પાસે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર ખાડામાં ખાબકી.. ચાલક યુવાનનું...

0
વાંસદા: એક દિવસ પહેલાં જ વાંસદાથી ધરમપુર જતાં હાઇવે 56 પર આવેલ ગામ વાડીચૌંઢા ગામમાં આવેલ વળાંક પાસે આવેલ ખાડામાં ચીખલી તાલુકાના ઘોડવણી ગામની...

ધરમપુરમાં બહેનના ઘરે લગ્ન પ્રસંગમાં આવેલા બે આદિવાસી બાઈક સવારોનું મોડી રાત્રે અકસ્માત થતાં...

0
વલસાડ: ગતરોજ વલસાડનાં ધરમપુર રોડ પર ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર આવેલા તલાસરીના વેવજી નાનાપાડા ગામના બે બાઈક સવાર યુવકો અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા...

દેશમાં લોકશાહી બચાવવા માટે આ ચૂંટણી ખૂબ જ મહત્વની.. આ આરપારની લડાઈ છે.. ચૈતર...

0
ભરૂચ: ગુજરાતમાં આમ આદમી પાર્ટી હાલ કોંગ્રેસ સાથે મળીને ઇન્ડિયા ગઠબંધન હેઠળ લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. ત્યારે ભરૂચ લોકસભાના ઉમેદવાર અને આદિવાસી...

વીર શહીદ ભરતસિંહ CRPF પેરામિલેટ્રી ની અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાન આણંદ થી નીકળી.. જુઓ...

0
આનંદ: આજે વીર શહીદ પેરામિલેટ્રી crpf ના ભરતસિંહ ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ તુલસીભાઈ મહામંત્રી ગુજરાત પ્રદેશ રોહિતભાઈ પ્રભારી...

હું આટલી મજબૂત સરકાર સામે એટલા માટે લડી શકું છું કારણ કે મારી સાથે...

0
ભરૂચ: ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાની અધ્યક્ષતામાં સ્વાભિમાન યાત્રા ચાલી રહી છે. આ સ્વભિમાન યાત્રા હાલ ભરૂચ લોકસભાના...

ડાંગ જિલ્લાના આહવા,વઘઇ અને સુબિર તાલુકામાં યોજાયો “કૃષિમેળા”..

0
આહવા: કૃષિ,ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અમલીકૃત AGR-14 અને NFSM યોજના અંતર્ગત તા.૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ડાંગ જિલ્લાના આહવા,વઘઇ અને સુબિર ખાતે કૃષિમેળાની...

બિલ ગેટસનું એકતાનગર હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયુ..

0
નર્મદા જિલ્લાના એકતાનગરના આંગણે બિલ એન્ડ મેલિન્ડા ગેટસ ફાઉન્ડેશનના સહઅધ્યક્ષ શ્રીયુત બિલ ગેટસ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચ્યા...

આદિવાસીઓ જમીન વિહોણા થઈ જશે એવા દિવસો અને દ્રશ્યો મને દેખાય રહ્યા છે..અમરસિંહ ઝેડ....

0
સોનગઢ: મીડિયામાં ઈન્ટરવ્યું આપતી વેળાએ આદિવાસી સમાજના વડીલ અમરસિંહ ઝેડ. ચૌધરી સુતરના કહ્યું મુજબ કહ્યું કે આદિવાસી સમાજના લોકોની આવનારા સમયમાં જે સ્થિતિ થવાની...

દેવમોગરામાં મહા શિવરાત્રીના પર્વે યાહા મોગી માતાના મંદિરે 8 થી 12 મી માર્ચના રોજ...

0
રાજપીપલા: 8 મી થી 12 મી માર્ચ-2024 દરમિયાન સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે મહા શિવરાત્રિના પાવન પર્વે આદિવાસી સમાજના આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમા કુળદેવી...