કમોસમી વરસાદમાં ડેડીયાપાડામાં તૈયાર પાકને પાણીમાં થયો ગરકાવ; આદિવાસી ખેડૂતો આર્થિક સંકટમાં
ડેડીયાપાડા: છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર કમોસમી વરસાદે ડેડીયાપાડા તાલુકામાં ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ગારદા, મંડાળા, ઘાણીખુટ અને ભુત બેડા સહિતના ગામોમાં તૈયાર...
સાપુતારા નોટિફાઈડ એરિયા કચેરી દ્વારા યોજાયેલો 1.44 કરોડના “દિવાળી વેકેશન ફેસ્ટિવલ’ ફિયાસ્કો.. કરોડો રૂપિયા...
સાપુતારા: ડાંગ જિલ્લા વહીવટી તંત્રનાં માર્ગદર્શન હેઠળ સાપુતારામાં આગામી 27મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા 10 દિવસીય “દિવાળી વેકેશન ફેસ્ટિવલ' આયોજન કરવામાં આવ્યું હતું તેમાં...
ઝઘડિયાના ઉમલ્લાની રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા સેવારૂરલ હોસ્પિટલમાં યોજાયો મફત નેત્ર નિદાન કેમ્પ..
ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક આવેલ રાજશ્રી પોલિફિલ કંપની ( સેન્ચ્યુરી એન્કા લિમિટેડ) દ્વારા કંપનીની CSR યોજના અંતર્ગત લોકોના હિતાર્થે નિશુલ્ક નેત્ર નિદાન...
ગુજરાતમાં ફરી આંદોલનના એંધાણ.. શું છે કડદા પ્રથા.. ? તેને નાબુદ કરવાની માંગ સાથે...
સૌરાષ્ટ્ર: ફરી એકવાર સૌરાષ્ટ્રમાં ખેડૂતોનું આંદોલન થવા જઇ રહ્યું છે, જેમાં બોટાદવાળી થવાનો ડર છે. સૌરાષ્ટ્રએ ખેડૂતોના આંદોલનનું એપી સેન્ટર બની રહ્યું છે, જ્યાં...
નર્મદા ઘાટ નજીક દુર્ઘટનામાં ત્રણેય મૃતક યુવાનોના પરિવારને કેટલાં લાખની સહાયની જાહેરાત: શું આપી...
નર્મદા: ગરુડેશ્વર ખાતે નર્મદા ઘાટ પર ગઇકાલે (27 ઓક્ટોબર) નવીનીકરણની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતાં અક્તેશ્વર ગામના ત્રણ સ્થાનિક શ્રમિકના દીવાલમાં દટાઈ જવાથી મૃત્યુ થયા...
કમોસમી વરસાદથી વલસાડ-ડાંગના ખેડૂતોને ભારે નુકસાન: સાંસદ ધવલભાઈ પટેલની કૃષિમંત્રીને પત્ર લખી તાત્કાલિક વળતરની...
વલસાડ: ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં કમોસમી વરસાદ (માવઠા)એ કહેર મચાવ્યો છે. વલસાડ-ડાંગ લોકસભા મતવિસ્તારમાં જોરદાર વરસાદને કારણે ડાંગરમાં ભારે નુકસાન પહોંચ્યું છે. આ નુકસાનથી પીડાયેલા...
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ભેખડ ધરાશાયી, ત્રણ આદિવાસી શ્રમિકોના મોત.. સ્થાનિક નેતાઓની ચુપકેદી.. શું...
કેવડિયા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના વિસ્તારમાં ગોરા ગામ પાસે આવેલા નર્મદા ઘાટ પાસે ભેખડ ધરાશાયી થવાથી ત્રણ આદિવાસી શ્રમિકોના મોત થયા...
આદિવાસી સાહિત્યમંચ નાનાપોંઢામાં સાત પુસ્તકોનું વિમોચનનો યોજાયો સમારોહ… “કનસરીની કથાઓ” પુસ્તકે જમાવ્યું આકર્ષણ..
નાનાપોંઢા: આદિવાસી સાહિત્યમંચના તત્વાવધાન હેઠળ યોજાયેલા વિશિષ્ટ કાર્યક્રમમાં આદિવાસી સાહિત્યના સમૃદ્ધ ભંડારમાં ઉમેરો કરતાં સાત મહત્વપૂર્ણ પુસ્તકોનું વિમોચન નાનાપોંઢામાં કરવામાં આવ્યું. જેમાં સાહિત્યકારો, સંપાદકો,...
કમોસમી વરસાદે આદિવાસી ખેડૂતોને રડાવ્યા.. ઉભો અને કાપણી કરી સુકાવવા મુકેલો ડાંગરનો પાક પલળી...
દક્ષિણ ગુજરાત: હાલમાં અને આવનારા 4 થી 6 દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળવાની આગાહી કરી દેવામાં આવી છે ત્યારે, નવસારી, વલસાડ, તાપી, ડાંગ,...
કેવડિયા: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આદિવાસી ખેડૂતોની જમીન પર સંકટ, વળતર વિના જમીન સંપાદન...
કેવડિયા: ગુજરાતના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગોરા ગામના આદિવાસી ખેડૂતોની જમીન વહીવટી તંત્ર દ્વારા કોઈપણ વળતર આપ્યા વિના સંપાદન કરવામાં આવી હોવાનો ગંભીર...
















