સુરત જિલ્લાની ત્રણ સરકારી શાળામાં 150 વિદ્યાર્થીઓને વાઇરલ ચેપ, 18 હોસ્પિટલમાં..

0
સુરત: સુરત જિલ્લામાં એક જ કેમ્પસમાં આવેલી ત્રણ સરકારી રહેણાંક શાળાઓના 150 થી વધુ વિદ્યાર્થીઓ વાયરલ ચેપથી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું અને તેમાંથી...

સરકારી- અર્ધસરકારી અધિકારી કે કર્મચારી આવતીકાલથી શું નહીં કરશે તો થશે એમના પર કડક...

0
ગુજરાત: અમદાવાદ પોલીસ બાદ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવાયું છે. સરકારી કચેરીઓમાં આવતા દ્વિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત બનાવ્યું છે. છતાં આ...

ખેડૂત અને વેપારી બહુમતી ધરાવતા ખેરગામ તાલુકામાં વજનકાંટાના ઉત્પાદન યુનિટનો પ્રારંભ..

0
ખેરગામ: હાલના સમયમાં સામાજિક મોભીઓના વર્ષોની મહેનતના પરિણામે વધી રહેલી સામાજિક જનજાગૃતિથી આદિવાસી યુવાનો વ્યાપાર ધંધા ક્ષેત્રે સારુ કાઠું કાઢી રહ્યા છે. ધવલ પટેલ...

કપરાડાની આદિવાસી દીકરીઓ રાજ્ય અને વલસાડ જિલ્લાનું બની ગૌરવ..

0
કપરાડા: ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા આયોજિત સીધી રાજ્ય કક્ષાની અંડર-11 એથલેટિક્સ મીટ સીઝન 3.0 માં કપરાડા ની પાનસ ડિફેન્સ એકેડેમી અને પી.એન.સી. પબ્લિક...

ધરમપુરના શેરીમાળ ગામમાં RAINBOW WARRIOR’S DHARAMPUR ગ્રુપનો 50મો મહારક્તદાન કેમ્પ.. 102 યુનિટ થયું રકતદાન

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના શેરીમાળ ગામે 50મો મહારક્તદાન કેમ્પ પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, RAINBOW WARRIORS DHARAMPUR, અને તાડપાડા યુવા મિત્ર...

સરકાર પાસે તમામ સામાજિક આંદોલનોમાં થયેલા કેસોને સમાન ન્યાયની ચૈતર વસાવાની માંગ..

0
ડેડીયાપાડા: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને કેવડીયા બચાવો આંદોલન સમિતિના ડૉ. પ્રફુલ્લ વસાવાએ રાજ્ય સરકાર સામે મહત્વપૂર્ણ માંગણી કરી છે. તેમણે જણાવ્યું કે, જ્યારે...

આદિવાસી સમાજમાં ‘કણસરી માતા’ ની ઉત્પતિ અને તેના ઇતિહાસ વિશે ઉત્તમ ચૌરા નામના આદિવાસી...

0
ધરમપુર: આદિવાસી સમાજ એ પ્રકૃતિ પૂજક સમાજ છે જેના દેવો પ્રાકૃતિક છે. આદિવાસી સમાજ માવલી અને કણસરી માતાને માનનારા ખાસ કરીને વલસાડ નવસારી અને...

સુરત શહેર કોકણી સમાજ વિકાસ મંડળ દ્વારા પીપળખેડની વિદ્યાર્થીનીને સ્પર્ધાત્મક પુસ્તકોની અપાઈ ભેટ..

0
સુરત: ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ પોતાની ગરીબ પરિસ્થિતિમાં જાત અથાગ મહેનત કરી સ્પર્ધામત્ક પરીક્ષાઓ તૈયારી કરી રહ્યા છે ત્યારે તેમને પુસ્તકોનો ટેકો મળી રહી એવા...

સુરતમાં આર્થિક તંગીથી ડિપ્રેશનનો શિકાર બનેલો યુવક વરિયાવ બ્રિજ પર આત્મહત્યા કરવાનો પ્રયાસ…

0
સુરત: સુરતમાં આર્થિક તંગીથી ડિપ્રેશનનો શિકાર બનેલો યુવક વરિયાવ બ્રિજ પર આત્મહત્યા કરવા ગયો હતો. આ અંગેની જાણ થતાં સિંગણપોર પોલીસે ઘટના સ્થળે પહોંચી...

સુરતમાં કેદારના સર્ચ ઓપરેશમાં ગટરમાં ઉતરનારા 11 જવાનને ગેસની અસર ..આંખ પર સોજા ,મગજ...

0
સુરત: વરિયાવમાં વરસાદી પાણીની લાઈનમાં પડી ગયેલા 2 વર્ષના કેદાર વેગડને શોધવા માટે 70થી વધુ જવાનો કમર સુધીના પાણીમાં ઉતર્યા હતા. 11 કર્મચારીઓને ઝેરી...