મહાકુંભમાં સ્નાન કરવા ગયેલા વાંસદાના 35 વર્ષીય યુવકનું મોત.. શું છે કારણ ?

0
વાંસદા: પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લાગવા પહોંચી છે ત્યારે કુંભમાં સ્નાન કરવા ગયેલા નવસારી જિલ્લાના વાંસદાના રાણીફળિયા ગામના 35 વર્ષીય...

ધરમપુર નગર પાલિકાને “સમય”ની કોઈ કદર નથી.. બોલો..નગરજનો કેમ આવું કહી રહ્યાં છે ?

0
ધરમપુર: સમય પાલનમાં જે જરા પણ નહીં ચાલવતાં અને જે સમય ન વેડફવાના હિમાયતી એવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામના ધરમપુરમાં આવેલ ગાંધી બાગમાં...

ચીખલી પોલીસે દાખવ્યો પાવર.. 2 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઘરમાં અને શેરડીના ખેતરમાંથી દારૂ...

0
ચીખલી: ચીખલી પોલીસ તાલુકામાં આવેલા આદિવાસી વિસ્તારોના ગામડાઓમાં જે રીઢા થઈને આદિવાસી યુવાપેઢીને દારૂની લત લગાડતા બુટલેગરો પ્રત્યે કહેર બની રહ્યા હોય તેમ ગતરોજ...

સરકારી પોલીટેકની વલસાડ ખાતે સ્પોટર્સ ફેસ્ટ “હુંકાર 2025” તેમજ “ફૂડ કાર્નિવલ” નો પ્રારંભ …

0
વલસાડ: સરકારી પોલીટેકની વલસાડ ખાતે તા.11 ફેબ્રુઆરી 2025 મંગળવાર થી તા. 13 ફેબ્રુઆરી 2025 દરમ્યાન યોજાનાર સ્પોટર્સ ફેસ્ટ "હુંકાર 2025" તેમજ ફૂડ કાર્નિવલનો માનનીય...

લેખક, કવિ, સંપાદક અને નિબંધકાર મણિલાલ હ. પટેલના જીવન પર લખાયેલા પુસ્તક “માટી મલક...

0
વલસાડ: ગુજરાતના જાણીતા લેખક, કવિ, સંપાદક અને નિબંધકાર શ્રી મણિલાલ હ. પટેલજીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે તેમના જીવન પર લખાયેલા જીવન ગ્રંથરૂપી પુસ્તક "માટી મલક...

14 વર્ષની સગીરાને અશ્લીલ વિડીયો બતાવી છેડતી કરવાનો કિસ્સો વલસાડમાંથી આવ્યો પ્રકાશમાં..

0
વલસાડ: 14 વર્ષની સગીરાને અશ્લીલ વિડીયો બતાવી.. આપણે આવું કરીશું એવું કહી એક આધેડ વ્યક્તિ દ્વારા છેડતી કર્યાનો વલસાડ શહેરમાં કિસ્સો બન્યાનો બહાર આવ્યું...

આદિવાસીઓમાં લોકચેતના માટે 17 ફેબ્રુઆરી 2025 યોજાશે “જળ- જંગલ-જમીન સંરક્ષણ પદ યાત્રા”..!

0
માંડવી: ગુજરાતમાં આદિવાસીઓના જળ જંગલ અને જમીનને છીનવીને સરકાર સતત અત્યાચાર કરી રહી છે આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ પર થઈ રહેલા અન્યાય અને અત્યાચારની વિરુદ્ધમાં...

‘તું બહુ સુંદર છે’, વિદ્યાર્થિનીને આવા મેસેજ મોકલતા હતા પ્રોફેસર.. જાણો સમગ્ર ઘટના

0
ગુજરાત: જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના પ્રોફેસર સામે જાતીય સતામણીની ફરિયાદ સામે આવી છે. ભોગ બનનાર તબીબી વિદ્યાર્થીનીની લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ '' ડો. દીપક રાવલ...

ધરમપુરમાં 21 ફેબ્રુઆરી થશે રાજચંદ્ર સર્વમંગલ યુનિવર્સિટીનું ખાતમુહુર્ત.. શું છે કરંજવેરી ગ્રામજનોનો મૂડ

0
ધરમપુર: શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની ઉપસ્થિતિમાં આગામી 21 મી ફેબ્રુઆરી, 2025 ના રોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ યુનિવર્સિટીના...

આંબાવાડીવાળા ખેડૂતો સાંભળો.. આંબાના થડમાં લગાવી દો આ પાવડર, જીવાત થઈ જશે અદ્રશ્ય..

0
વલસાડ: આંબામાં મોર આવી ગયા છે પણ મોરમાં જીવાતનો ઉપદ્રવના કારણે ઉત્પાદન ઉપર મોટી અસર ઊભી થવાની ચિંતા દરેક આદિવાસી ખેડૂતોને સતાવી રહી છે...