રાજકોટ શહેરની ઇન્સ્ટાગ્રામમાં ફેમસ બનેલી તોફાની રાધાએ કરી આત્મહત્યા.. 

0
રાજકોટ: રાજકોટમાં ઈન્સ્ટાગ્રામ કવિન તરીકે જાણીતી યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો છે. રાજકોટની સોશિયલ મીડિયા સ્ટાર તોફાની રાધાએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું...

ઝઘડિયા સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલમાં બોર્ડ પરિક્ષાને લઇને ઝઘડિયા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને અપાયું પરિક્ષાલક્ષી માર્ગદર્શન…

0
ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા સ્થિત સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ ખાતે આજરોજ ઝઘડિયા પોલીસ દ્વારા આગામી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરિક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ ભયમુક્ત થઇને...

ઝઘડિયા તાલુકાના સારસા ગામે માધુમતિ ખાડીમાં નાવડીના ઉપયોગથી રેત ખનન કરાતા ચકચાર

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે માધુમતિ ખાડીમાં રેત ખનનનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે. અગાઉ પણ ખાડીમાં રેત ખનનના મુદ્દે ઘણીવાર વિવાદ...

આદિવાસી વિસ્તારમાં બિન આદિવાસીઓ દ્વારા વધતા જતા અપરાધોને રોકવા માટે એડવોકેટ જિમ્મી પટેલનો રાજ્યપાલશ્રીને...

0
ગુજરાત: ગુજરાતના અનુસુચીત આદિવાસી વિસ્તારમાં અસામાજીક બિનઆદિવાસી (પરપ્રાતીય) લોકો દ્વારા વારંવારે સ્ત્રીઓ ઉપર થતા અત્યાચાર,બલાત્કાર તેમજ હત્યા જેવા અતિ ગંભીર અપરાધો પર નિયંત્રણ લાવવા...

ભરુચમાં બિન આદિવાસી દ્વારા આદિવાસી માં બહેનોને અપાયેલી અભદ્ર ગાળોને લઈને અપાયું જિલ્લા કલેકટર...

0
ભરૂચ: ભરૂચ જિલ્લામાં હાલમાં જ ખરચી ગામનો યુવાન હેલિકોપ્ટર  લઈને લગ્ન કરવા આવેલા યુવાનનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતાં.જેમાં એક ચરોતરના યુવાને કરેલી...

કનુદાદાએ બજેટમાં જાહેરાત કરાયેલ બે એક્સપ્રેસ હાઇવે કયા ? કોને મળશે લાભ.. જાણો

0
ગુજરાત: રાજ્યના અત્યાર સુધીના  ઇતિહાસનું સૌથી મોટા કદના એટલે કે રૂ.3.70 લાખ કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. આ બજેટમાં રોજ રસ્તા અને પ્રવાસન...

ખેલ મહાકુંભમાં ધરમપુર તાલુકાનો ડંકો વગાડતાં બે આદિવાસી દીકરા રુદ્રવ પટેલ અને જૈનીલ પટેલ..

0
ધરમપુર: વલસાડની કુસુમ વિદ્યાલયમાં અભ્યાસ કરતા દક્ષિણ ઝોન પ્રદેશ કક્ષાની કલા મહાકુંભમાં વાંસળી સ્પર્ધામાં બેસ્ટ પરફોર્મન્સ આપી બંને આદિવાસી દીકરાઓએ રુદ્રવ પટેલ અને જૈનીલ...

ધરમપુરના કરંજવેરી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ માટે યોજાઈ ક્રિકેટ સ્પર્ધા..

0
ધરમપુર: ગતરોજ ધરમપુરના કરંજવેરી પ્રાથમિક શાળાનાં બાળકો અને મોટી કાંગવી પ્રાથમિક શાળા બાળકો માટે શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું...

વસાવા વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈને ગયો તો.. સોશ્યલ મીડિયામાં આદિવાસી માતા બહેનો પર અભદ્ર...

0
ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામેથી વસાવા આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટર માં વરરાજા દ્વારા જાન લઈ જવામાં આવી હતી જેનો...

ગુજરાતના નાણામંત્રી કનુદાદાની બજેટની પેટીમાંથી શું શું નીકળ્યું.. જાણો સમગ્ર અહેવાલ !

0
ગુજરાત: આજે ગુજરાતની વિધાનસભામાં રાજ્યનું વર્ષ 2025-26નું 3 લાખ 70 હજાર 250 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી કનુ દેસાઇએ સામાન્ય બજેટમાં...