તિથલ રોડ પર આવેલ આકાર એપાર્ટમેન્ટના રહીશો એક મહિનાથી ગટરના ભેળસેળવાળું પાણી પીવા મજબુર..

0
વલસાડ: વલસાડ નગરપાલિકાના હદવિસ્તારમાં આવેલ જજીસ બંગલાની બાજુમાં આવેલ આકાર એપાર્ટમેન્ટના રહીશો છેલ્લા એક મહિનાથી વલસાડ નગરપાલિકાની બેદરકારીથી ગટરના ભેળસેળયુક્ત પાણી પીવા મજબુર બન્યા...

ભષ્ટાચારી તંત્રના પાપે વારંવાર તૂટી પડતાં બ્રિજમાં પ્રજાના નાણાંનો વેડફાટ અટકાવવા, જવાબદારો પર કડક...

0
વલસાડ: વારંવાર રજૂઆતો અને વારંવાર પ્રસંગો બનવા છતાં કોઈ કડક પગલાં નહીં લેવાતા હોવાથી વલસાડના ભ્રસ્ટાચારી તંત્રના પ્રતાપે નવનિર્માણ થઇ રહેલા બ્રિજ તૂટી પડતા...

રાનકુવામાં બૂટલેગર અને પોલીસની પકડાપકડીમાં નિર્દોશોના જીવ મુકાયા જોખમમાં.. નુકશાન પણ પડયું વેઠવું

0
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના બુટલેગરો બન્યા બેફામ બન્યાની ઘટના સામે આવી છે એમ કહી શકાય કારણે સવારે રાનકુવા પોલિસ ચોકીની સામે એલસીબીની ઘેરાબંધી તોડી...

આદિવાસી સમાજના પ્રેરણારૂપ સેવક ફાધર કાર્લોસ બરેચીનું અવસાન: ચૈતર વસાવાની આંસુભરી શ્રદ્ધાંજલિ..

0
નર્મદા: આજરોજ નર્મદામાં આદિવાસી વિસ્તારોના સાચા હિતૈષી, દુષ્કાળ સમયે લોકોના ઘરોમાં અનાજ પૂરું પાડનારા મિશનરી ફાધર કાર્લોસ બરેચી હવે આ દુનિયામાં નથી રહ્યા. ગઈ...

વલસાડમાં નવનિર્મિત બ્રિજનું પાલણનું સ્ટકચર તૂટ્યું: કેમ ? પાંચ લોકોને ગંભીર ઈજા, શું કહી...

0
વલસાડ: આજરોજ સવારના 9: 00 વાગ્યાની આસપાસ વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યાનો બનાવ...

ધરમપુરના શેરીમાળ ગામમાં જલારામ બાપાના લાભાર્થે દર ગુરુવારે હાટ-બજારની શરૂઆત..

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના શેરીમાળ ગામમાં આવેલ જલારામ બાપાના મંદિરના લાભાર્થે દર ગુરુવારે હાટ-બજારની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ઉદ્ઘાટન તરીકે ગામના સરપંચ શ્રી...

માત્ર આધુનિક સાધનોથી શિક્ષણ મેળવી શકાય તેવું ગતકડું આ કૌભાંડી IAS અધિકારીએ જ સરકારના...

0
ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાન હેઠળના ‘જ્ઞાનકુંજ’ કાર્યક્રમ શાળાના વર્ગખંડોમાં ટેકનોલોજીના સાધનો, જેમ કે પ્રોજેક્ટર, ઇન્ટરેક્ટિવ ઇન્ફ્રારેડ કેમેરા, લેપટોપ, સ્પીકર, વ્હાઇટબોર્ડ, વાઇ-ફાઇ રાઉટર એક્સ્ટેન્ડર વગેરેની...

ગેનીબેન અંધશ્રદ્ધા સામે બોલ્યા; બીજા સંસદસભ્યો/ ધારાસભ્યો ચૂપ કેમ છે ?

0
થરાદ: થરાદ ખાતે થરાદ-રાહ અને લાખણી તાલુકાના ઠાકોર સમાજ દ્વારા બંધારણ અને સ્નેહમિલન કાર્યક્રમનું 8 ડીસેમ્બર 2025ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં...

આદિવાસી કામદારને ઝઘડિયાના રાજપારડી મિનરલ્સ પ્લાન્ટના માલિકે ઢોરમાર મારતા મચી ચકચાર..

0
ઝઘડિયા: આજરોજ ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના ભીમપોર ગામે આવેલ માંડોવી મિનરલ્સ નામના પ્લાન્ટના માલિકે તેના કામદારને કામ કરવાનું દબાણ કરી માર મારી જાતિ વિષયક અપમાન...

કપરાડામાં ધારાસભ્ય જિતુભાઈ ચૌધરીના હસ્તે જાણો કયા બે ગામના મુખ્ય માર્ગોનું કર્યું ખાતમુહૂર્ત..

0
કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના આદિવાસી બહુલ ગ્રામ્ય વિસ્તારોને વિકાસની મુખ્ય ધારા સાથે જોડવા ગુજરાત સરકારે મોટું પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના-2025-26 અંતર્ગત...