ડાંગના મૃતક યુવાનોને ન્યાય ના મળે તો ઉગ્ર આંદોલન કરીશું: જનક્રાંતિ સેના માંડવી
માંડવી: આજરોજ માંડવી તાલુકામાં જનક્રાંતિ સેના દ્વારા માંડવી પ્રાંત અધિકારી અને મામલતદારશ્રીને સંબોધીને નવસારી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં બનેલા આપઘાતના શંકાસ્પદ મામલામાં યોગ્ય તપાસ થાય...
અભિનવ ડેલકરે સમગ્ર દાનહમાં જનહિત માટે બાંકડા વિતરણની પહેલનો નાંખ્યો પાયો
દાનહ: આજે જ્યારે મોટાભાગના નેતાઓ પ્રજાહિતને છોડી ચુંટણી જીત્યા બાદ પોતાના જ હિતનો વિચાર કરતા હોય એવા માહોલમાં ગતરોજ દાદરા નગર હવેલી સેલવાસમાં સ્વર્ગીય...
વરસાદી વાતાવરણ વચ્ચે આદિલોકમાં ઓટલે બેસી ખવાતું જુવારનું દેશી પોતીકું પોપકોર્ન
વાંસદા: હાલમાં ચોમાસાના વરસાદી માહોલમાં શહેરના લોકો મકાઇનું પોપકોર્ન ખાતા નજરે ચઢે છે ત્યારે આદિવાસી સમાજના લોકોમાં દેશી જુવારનું પોતાનું પોપકોર્ન મોટાભાગે સાંજના હળવાસની...
આજે ડૉ. એ. પી. જે અબ્દુલ કલામની પુણ્યતિથિએ એમના સંઘર્ષ અને સફળતામાંથી પ્રેરણા લઈએ
વાંસદા: આજે 27 જુલાઇ 2015ના રોજ મેઘાલયના શિલોંગમાં આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન તરીકે જાણિતા ડૉ. એ. પી. જે અબ્દુલ કલામનું અવસાન...
ધરમપુરની તાન નદીમાં આવેલા ઘોડાપૂરમાં ભવાડા ગામનો વ્યક્તિ તણાતા સમગ્ર પંથકમાં ચકચાર
ધરમપુર: ધરમપુર તાલુકામાં રવિવાર રાત્રે પડેલા ભારે વરસાદને પગલે આ વિસ્તારની તમામ નદીઓમાં ઘોડાપુર વહેવાના કારણે મોટા ભાગના કૉઝવે અને પુલ્યા ઉપરથી પાણી વહી...
જાણો: ક્યાંના બાળકો પાસેથી છીનવી મેઘરાજાએ ‘માં’ ની મમતા !
ડાંગ: હાલમાં મેઘરાજાએ કેટલાક પર મહેરબાન થયા તો કેટલાક પરિવારોમાં ચિંતા અને શોકનું કારણ પણ બન્યા છે ત્યારે ગતરાત્રે તો મેઘરાજાએ ડાંગ જિલ્લાના પિતાની...
ડાંગના દીકરાના શોકમાં લોકોએ સંપૂર્ણ ડાંગ બંધ પાળી લગાવી ન્યાયની ગુહાર
ડાંગ: સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ચીખલી પોલીસ સ્ટેશનમાં થયેલી શંકાસ્પદ કસ્ટોડિયલ ડેથ મામલે ન્યાયિક તપાસ થાય અને દોષિતોને સજા અને યુવાનોના પરીવાર ન્યાય મળે...
સેલવાસના કર્તવ્ય NGO અને ઓઇલ લાઈવની ટીમ દ્વારા મધુબન ડેમના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન
દાનહ: વર્તમાન સમયમાં આપણા દેશમાં સ્વચ્છતા અભિયાનને લઈને ખુબ જ સકારાત્મક સંદેશાઓ સરકાર દ્વારા પોહચાડવા આવી રહ્યા છે ત્યારે આજરોજ દાદરા નગર હવેલી સેલવાસમાં...
આદિવાસી કુકણા સમાજના મોર પંખ સમા મંગુભાઈ ચીખલીના સુરખાઈ થયું ભવ્ય સ્વાગત
ચીખલી: મધ્યપ્રદેશના રાજ્યપાલનો પદભાર સંભાળ્યા બાદ મંગુભાઈ પટેલ આજરોજ પ્રથમવાર વતન પરત ફર્યાની ખુશીમાં નવસારી જિલ્લાના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા રાજ્યપાલ મંગુભાઈ પટેલનું આજે...
વાંસદાની પ્રતાપ હાઇસ્કુલમાં ધોરણ-9થી 11ના વિદ્યાર્થીઓનો ઓફલાઇન એજ્યુકેશનનો આરંભ
વાંસદા: સોમવારથી ધોરણ-9થી 11ની સ્કૂલોમાં ઓફલાઇન એજ્યુકેશનનો આરંભ થઇ રહ્યો છે ત્યારે કોરોના ન ફેલાયએનું વિશેષ ધ્યાન રાખતા સ્કૂલોએ વિદ્યાર્થીઓને માસ્કની સાથે ફેસ શિલ્ડ...
















