સ્ટેચ્યુ ઓફ યુનિટી ધૂળેટીના તહેવારના દિવસે રજા હોવા છતા ખુલ્લું રખાતા કોરોનાને આમંત્રણ
નર્મદા: હાલ ગુજરાતમાં કોરોના વધી રહ્યો છે અને મહાનગર પાલિકાઓમાં રાત્રિ કરફ્યુ લગાવી દેવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ કોરોના કોવીડ 19 ની ગાઇડલાઇન...
ચલો પ્યાર મેં કુરબાન હો જાતે હૈ ! વધુ એક પ્રેમી પંખીડાનો આપઘાત !
દેવગઢ બારિયા: આજે યુવાનોમાં દરેક સમસ્યાનો હલ આત્મહત્યા છે એવો ભ્રમ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે પ્રેમમાં મળેલી નિષ્ફળતા હોય કે અન્ય કોઈ...
વાંસદાના પોલીસ સ્ટેશનમાં ૨૩ માર્ચે શહીદ સૈનિકોને યાદમાં રક્તદાન શિબિરનું થયું આયોજન
વાંસદા: ૨૩ માર્ચ શહીદ દિને નિમિત્તે દેશમાં વિવિધ જગ્યાએ જુદી જુદી રીતે મનાવવામાં આવે છે ત્યારે ગતરોજ ઈંડિયન્સ રેડક્રોસ સોસાયટી વાંસદાના સંયુક્ત ઉપક્રમે જે.સી.આઈ...
વાંસદામાં ગરીબો માટેના સરકારી અનાજની કાળા બજારી આવી સામે !
ધરમપુર: વાંસદાના કામળઝરી ગામમાંથી ગરીબો માટેનું સરકારી અનાજ કાળા બજારમાં જતું હોવાની બુમરાણ વચ્ચે બોપી ગામે વાહન ચેકિંગમાં ૯૩૦ કિલો ઘઉંનો શંકાસ્પદ સરકારી જથ્થા...
આજે મોહન ડેલકરના મૃત્યુને લઈને સેલવાસ બંધનું એલાન
સેલવાસ: જાણીતા દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરના મૃત્યુને લઈને આજે સેલવાસ બંધનું એલાન કરવામાં આવ્યું બંધ ના એલાનના પગલે અહીં કલમ 144 લાગુ કરવામાં...
આહવામાં આમ આદમી પાર્ટી દ્વારા કરાયું માસ્ક વિતરણ !
આહવા: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1580 થી વધુ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 07 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4450...
ખોબાનું ખમીર: એક એવા વ્યક્તિ, જેને ઓળખની જરૂર નથી !
સમાજસેવક તરીકે જાણીતા, અત્યંત પ્રતિભાસંપન્ન લોક નેતા સામાન્ય લોકોના હક માટે સદા લડનારા, હંમેશા અહિંસક ચળવળના હિમાયતી, શાંતિપૂર્ણ રીતે લોકો પર ખૂબ ઊંડો પ્રભાવ...
વાંસદાના અંકલાછ ગામમાં વલસાડના પ્રેમી પંખીડાઓએ કરી આત્મહત્યા !
વાંસદા: હાલના સમયમાં નજર નાખવામાં આવે તો સ્થાનિક સ્તરે દિવસે-દિવસે અકસ્માત અને આત્મહત્યાના કિસ્સાઓ ખુબ મોટા પ્રમાણમાં બનવા લાગ્યા છે આવો જ એક આત્મહત્યાનો...
નવસારી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાનું આયોજન
નવસારી: કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ નવસારી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં ગુજરાતી વહીવટી સેવા વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા વર્ગ...
વાંસદાના સુખાબારી ગામમાં થયો અકસ્માત: એક ઘાયલ એકનું મોત !
વાંસદા: વર્તમાન સમય અકસ્માતોનો સિલસિલો સ્થાનિક સ્તરે થમવાનું નામ નથી લઇ રહ્યા ત્યારે વાંસદા તાલુકામાં આવેલ સુખાબરી ગામના ડુંગરી ફળીયામાં સબ સેન્ટર પાસે ગત...
















